By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના વાયરસ સામેની જંગમાં ધાર્મિક રંગ આપવાના અમેરિકાના પ્રયાસનો ભારતે આપ્યો જવાબ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના વાયરસ સામેની જંગમાં ધાર્મિક રંગ આપવાના અમેરિકાના પ્રયાસનો ભારતે આપ્યો જવાબ
GeneralInternational

કોરોના વાયરસ સામેની જંગમાં ધાર્મિક રંગ આપવાના અમેરિકાના પ્રયાસનો ભારતે આપ્યો જવાબ

HM News
Last updated: 16/04/2020 11:04 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસ સામેની જંગમાં ધાર્મિક રંગ આપવાના અમેરિકાના પ્રયાસનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે.હકીકતમાં,એક મીડિયા અહેવાલના આધારે, આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના યુ.એસ. કમિશને ભારતના કોરોના વાયરસ સાથે વ્યવહાર કરવાની રીત પર ચિંતા વ્યક્ત કરી હતી.મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં ચેપગ્રસ્ત દર્દીઓની ધર્મના આધારે અલગ સારવાર કરવામાં આવે છે.

બુધવારે ‘યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિઅસ ફ્રીડમ’ (USCIRF) ની ટીકાને નકારી કાઢતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે સ્પષ્ટ કહ્યું કે યુએસ કમિશનની ટીકા એક ભ્રામક અહેવાલને આધારે હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે,ધાર્મિક ઓળખના આધારે અમદાવાદમાં કોવિડ -19 ના દર્દીઓનું અલગ કરવાની વાત છે.

ભ્રામક અહેવાલ ફેલાવી રહ્યુ છે કમિશન: MEA

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે યુ.એસ. કમિશનની ટિપ્પણી પૂરતી નથી,જે હવે ભારતમાં કોવિડ -19 સાથે વ્યવહાર કરવા માટે વ્યાવસાયિક તબીબી પ્રોટોકોલ પર ભ્રામક અહેવાલો ફેલાવી રહી છે.

ધાર્મિક રંગ આપવાનું બંધ કરે કમિશન

પ્રવક્તાએ ફરી કહ્યુ કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ધર્મના આધારે છૂટા પાડવામાં આવતા નથી.શ્રીવાસ્તવે કહ્યું કે યુએસસીઆઈઆરએફએ કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા ભારતના રાષ્ટ્રીય લક્ષ્‍યને ધાર્મિક રંગ આપવાનું બંધ કરવું જોઈએ.

આ અગાઉ, યુ.એસ. કમિશન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે,હોસ્પિટલમાં હિન્દુ અને મુસ્લિમ દર્દીઓ છૂટા પાડવામાં આવી રહ્યા છે એવા સમાચારોથી ચિંતિત છે.તેમણે કહ્યું હતું કે,’આવા પગલાથી ભારતમાં મુસ્લિમોને કલંકિત કરવાની ઘટનાઓમાં વધારો કરવામાં મદદ મળશે અને મુસ્લિમો કોવિડ-19 ફેલાવી રહ્યા છે તેવી અફવાઓને વધુ તીવ્ર બનાવશે.’

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મુદ્દે વિજય રૂપાણીનું વિધાનસભામાં મોટું નિવેદન, જાણો વિગત
મહુવા પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
દિલ્હીમાં CAA અને NRC વિરુદ્વ પ્રદર્શન : લોકોએ ખાલી કર્યું ધરણા સ્થળ
અમેરિકી આયોગના પ્રમુખ સમલૈંગિક વિરોધી, યોગને ગણાવી મૂર્ખતા
ઇડીએ એમવે ઇન્ડિયાની રૃ. ૭૫૭ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પરીવારને પણ કોરોના, 5 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ
Next Article ચીને ભારતને આપ્યો દગો ? સેફ્ટી ટેસ્ટમાં ફેલ થઇ 50,000 PPE કિટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up