By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં શરતી છુટછાટનો માસ્ટરપ્લાન તૈયાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં શરતી છુટછાટનો માસ્ટરપ્લાન તૈયાર
GandhinagarGeneral

ગુજરાતમાં ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં શરતી છુટછાટનો માસ્ટરપ્લાન તૈયાર

HM News
Last updated: 16/04/2020 9:17 AM
HM News
5 years ago
Share
SHARE

-કેન્દ્રની ગાઇડ લાઇન મુજબ જ છુટછાટ અપાશેઃ આજે ગમે ત્યારે જાહેરાત : અટવાઇ ગયેલા લોકોને ઘરે પહોચાડવા જરૂરિયાતના આધારે મંજૂરી અપાશે

ગાંધીનગર તા.૧૬: કેન્દ્ર સરકારે લોકડાઉન મુકિત માટે જાહેર કરેલી ગાઇડ લાઇન મુજબ આજે રાજ્ય સરકાર માસ્ટર પ્લાન જાહેર કરવાની તૈયારીમાં છે. ખેતી,ઉદ્યોગ,બાંધકામ વગેરેને લગતી છુટછાટ અપાશે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વડપણમાં બુધવારે રાજ્ય મંત્રીમંડળની સતત ત્રીજી વિડીયો કોન્ફરન્સ કેબીનેટ બેઠક યોજાઇ હતી.બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણયો લેવાયા હતા.જેમાં રાજ્યના ઉદ્યોગ બાંધકામ આર્થિક ગતિવિધીઓ છુટછાટ કેન્દ્રીય ગાઇડલાઇન્સ મુજબ આપવાના માસ્ટર પ્લાનનેે આખરી ઓપ અપાયો.આ માસ્ટર પ્લાનની રાજ્ય સરકાર આજે જાહેરાત કરશે.

આ ઉપરાંત નાગરિકોને સરળતાથી અનાજ સહિતની વસ્તુઓ મળે તે માટે સપ્લાય ચેન જળવાઇ રહે તે જોોવા મલેકટરોને તાકીદ કરી હતી.બેકીનેટ મિંટીગમાં ગુજકો માસોલ દ્દવારા ચણા અને રાયડાની ખરીદી તાત્કાલીક શરૂ કરવામાં આવે તે માટે સુચનાઓ અપાઇ છે.જિનીંગ મિલ ચાલુ રહે તેમજ મગફળીની પણ પૂરતી આવક બજારમાં થાય અને સિંગતેલ મિલ્સ પણ ચાલુ રહે તે બાબતે જિલ્લા કલેકટરોને ધ્યાન આપવા તાકીદ કરી હતી.તમામ જિલ્લા કલેકટરોને ફલોર મિલ્સ,રાઇસ મિલ્સ દાળ મિલ્સ કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવા સુચનાઓ આપી હતી.ગુજરાતના મોટા ભાગના માર્કેટ યાર્ડ કાર્યરત થઇ ગયા છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થાય તે પછી જણસી અનુસાર નિયત તારીખ,દિવસ,સમયે જ ખેડૂતો ઉત્પાદન વેચવા આવે તેવી વ્યવસ્થા જિલ્લા કલેકટરો નિશ્ચિત કરે.રાજયના તમામ માર્કેટ યાર્ડ શરૂ થઇ જાય તે જોવા પણ કલેકટરોને જણાવ્યું હતું. રાજયના ત્રણ કરોડ જેટલા લોકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ થઇ ચૂકયું છે.

RBI, સરકારી બેન્કો- વિમા નિગમના કર્મચારીનાં પગાર કપાત પણ PM કેર ફંડમાં થયા જમા
કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩.૬૬ લાખ, મરણાંક ૧૬,૦૯૮
ઇરાનમાં કોરોના વાયરસથી ૬ના મોત,ઇટલીમાં ધાર્મિક અને રમતના આયોજનો રદ્દ
વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા કેન તનાકાનું 119 વર્ષની વયે નિધન
વેપાર-ઉદ્યોગના ૭૭૫૨૩ એકમો પાસેથી સરકારે ૪૮૪૩૯ કરોડ વસુલવાના બાકી
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના : ગુજરાત સરકારની નાણાકીય સ્થિતિ લથડી : સરકારી તિજોરી ખાલી થતા 2100 કરોડ ઉધાર લીધા
Next Article અફઘાનિસ્તાનમાં મોટાભાગના આંતકીનો સફાયોઃ માઇક પોમ્પીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up