By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હીમાં તબલીગી જમાતનાં કાર્યક્રમને કોણે આપી હતી મંજૂરી? શરદ પવારે ઉઠાવ્યો સવાલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હીમાં તબલીગી જમાતનાં કાર્યક્રમને કોણે આપી હતી મંજૂરી? શરદ પવારે ઉઠાવ્યો સવાલ
GeneralNational

દિલ્હીમાં તબલીગી જમાતનાં કાર્યક્રમને કોણે આપી હતી મંજૂરી? શરદ પવારે ઉઠાવ્યો સવાલ

HM News
Last updated: 06/04/2020 12:23 PM
HM News
5 years ago
Share
SHARE

દિલ્હીનાં નિઝામુદ્દીન મરકઝમાં થયેલી તબલીગી જમાતનાં જલસામાં સામેલ થયેલા સૈંકડો લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ શરદ પવારે પુછ્યું છે કે નવી દિલ્હીનાં નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનાં ધાર્મિક આયોજન માટે પરવાનગી કોણે આપી હતી? આ કાર્યક્રમ દેશમાં કોરોના વાયરસનાં મોટા કેન્દ્ર તરીકે ઉભર્યો છે.

મહારાષ્ટ્રમાં નહોતી આપવામાં આવી પરવાનગી

એનસીપી ચીફ શરદ પવારે ફેસબૂક પર લોકોની સાથે લાઇવ સંવાદમાં કહ્યું હતુ કે મહારાષ્ટ્ર સરકારે આ પહેલા આ પ્રકારનાં આયોજનની અનુમતિ નહોતી આપી. તેમણે કહ્યું કે આ પહેલા મહારાષ્ટ્રમાં બે મોટી સભાઓ માટે એક મુંબઈની પાસે અને બીજી સોલાપુર જિલ્લામાં માંગણી કરવામાં આવી હતી. શરદ પવારે કહ્યું કે મુંબઈની પાસેનાં કાર્યક્રમ માટે પરવાનગી પહેલા જ નહોતી આપવામાં આવી, જ્યારે પોલીસે રાજ્ય તરફથી જાહેર આદેશનાં ઉલ્લંઘન કરવા માટે સોલાપુર કાર્યક્રમનાં આયોજકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી.

દિલ્હીમાં કોણે આપી મંજૂરી?

તેમણે પુછ્યું કે, ‘જો મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવા નિર્ણય લઇ શકે છે તો દિલ્હીમાં આ પ્રકારનાં કાર્યક્રમ માટે પરવાનગી આપવાથી ના કેમ ન કહેવામાં આવી અને કોણે આ માટે મંજૂરી આપી?’ પૂર્વ કેન્દ્રિય મંત્રીએ નિઝામુદ્દીન કાર્યક્રમને મીડિયામાં જોરશોરથી ઉછાળવા પર પણ નિરાશા વ્યક્ત કરી.

શરદ પવારે કહ્યું કે, ‘મીડિયા માટે આને ઉછાળવો જરૂરી કેમ છે? આ કારણ વગર દેશમાં એક સમુદાયને નિશાન બનાવે છે.’ દેશમાં થયેલા 15 મોત અને 400થી વધારે કોવિડ-19 કેસ નિઝામુદ્દીનની તબલીગી જમાતનાં ધાર્મિક કાર્યક્રમ સાથે જોડવામાં આવી રહ્યા છે.

ચીને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને વુહાન જતા રોક્યા, WHOએ ચિંતા વ્યક્ત કરી
US સાથે શાંતિ કરાર કર્યા પછી તાલિબાનનો યૂ-ટર્ન, સેના વિરુદ્ધ ઓપરેશન ચાલુ રાખવાની ચેતવણી
વડોદરામાં આજે મોટી દૂર્ઘટના થતા બચી, ભાજપા કાર્યકરો સહિત 12 જેટલા લોકો લિફ્ટમાં ફસાતા મચ્યો હંગામો
ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જુહાપુરાના, કુખ્યાત હિસ્ટ્રીશીટર નાઝીર વોરાનુ ગેરકાયદે કોમ્પ્લેક્સ તોડી નખાયુ
કોણ છે જ્યોર્જ સોરોસ, જેમના પર ભાજપ પ્રહાર કરી રહ્યું છે, જાણો વિગત
Share This Article
Facebook Email Print
Previous Article છેલ્લા 24 કલાકમાં 693 નવા કેસ, ભારતમાં સંક્રમિત દર્દીની સંખ્યા 4 હજારને પાર
Next Article બોપલમાં DJના તાલે ગરબા રમી પોલીસે કાયદાનો ભંગ કર્યો, પણ SPએ સસ્પેન્ડ કરીને દાખલો બેસાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up