By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશના ૪૦થી વધુ ઇન્સ્ટીટયુટો કોરોનાની દવા-રસી બનાવવા કાર્યરત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશના ૪૦થી વધુ ઇન્સ્ટીટયુટો કોરોનાની દવા-રસી બનાવવા કાર્યરત
GeneralNational

દેશના ૪૦થી વધુ ઇન્સ્ટીટયુટો કોરોનાની દવા-રસી બનાવવા કાર્યરત

HM News
Last updated: 18/04/2020 12:54 PM
HM News
5 years ago
Share
SHARE

– નેશનલ વાયરોલોજી ઇન્સ્ટીટયુટ, આઇસીએમઆર અને ઘણી આઇઆઇટી સહિતના

નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં કોરોનાની દવા-રસી માટે અનેક પ્રયોગો કરવામાં આવી રહયા છેે.ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીઅએમઆર)ના જણાવ્યા મુજબ દેશમાં ૪૦થી વધુ વેકસીન અને દવા ઉપર કામ ચાલી રહ્યું છે.પુના સ્થિત નેશનલ વાયરોલોજી ઇન્સ્ટીટયુટ, ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ અને આઇઆઇટી કાનપુર સહિતના સામે છે.હૈદ્રાબાદની કંપની ભારતીય રસી તૈયાર કરી રહી છે.ઉત્તર પ્રદેશના લખનૌમાં કિંગ જયોર્જ મેડીકલ યુનિવસીર્ટી (કેજીએમયુ) અને સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ(સીડીઆરઆઇ)એ કોરોના બીમારીની પ્રભાવી દવા બનાવી રહયું છે.સીડીઆરઆઇના ડાયરેકટર પ્રો.ના જણાવ્યા મુજબ એમઓયુ હેઠળ કિંગ જયોર્જ મેડીકલ યુનિવસીર્ટી પોઝીટીવ દર્દીઓના સેમ્પલથી આરએનએ અલગ કરી ઇન્સ્ટીટયુટોને આપશે.ત્યારબાદ અમે તેની પ્રોસેસ કરી પ્રભાવી દવા બનાવવાની દિશામાં કામ કરીશું.તેમણે વધુમાં જણાવેલ કે ઇન્સ્ટીટયુટે ટારગેટેડ પ્રોસેસ સિસ્ટમ વિકસીત કરી છે.જેમા વૈજ્ઞાનિકોએ આર્સ-૨ વિરૂધ્ધ ડ્રગ ટારગેટ માટે અણુલાઇબ્રેરી તૈયાર કરી છે.

વૈજ્ઞાનિકોએ દાવો કરેલ છે કે આરએનએ સેમ્પલના સીક્રેસીંગના અધ્યયનથી કોરોના વાયરસનો કયો પ્રકાર ભારતના લોકોનેે વધુ પ્રભાવીત કરી રહયો છે તે જાણી શકાશે.ઘણી શોધથી એ જાણવા મળેલ કે કોરોના વાયરસના ૮ પ્રકાર ભારતીયોને પ્રભાવીત કરી રહયા છે.વાયરસના પ્રકારથી દવા વધુ પ્રભાવી બનાવવામાં મદદ મળશે.ત્રણ પ્રકારે રસી તૈયાર કરાય છે.વાયરસને નિષ્ક્રીય કરીને ૧૯૫૫માં પોલીયો વાયરસ આ નિષ્ક્રીય વાયરસથી તૈયાર થયેલ. પોલીયોનો વાયરસ જયારે હુમલો કરે ત્યારે તેનો એન્ટીબોડી સક્રિય થઇ તેનો ખાત્મો બોલાવે છે.જીવીત વાયરસ દ્વારા આ પ્રક્રિયામાં વાયરસને નબળો કરી શરીરમાં રસીના રૂપમાં ઇન્જેકશનથી મોકલાય છે.જેથી એન્ટીબોડીઝ તૈયાર હોય અસલી વાયરસના હુમલાને રોકો છે.રૂબેલા-અછબડા તેના ઉદાહરણો છે.જેનેટીક એન્જીનીયરીંગ જેનેટીક એન્જીનીયરીંગ વેકસીન સૌથી સારી અને ઓછી સમયવાળી પ્રક્રિયા છે.જેમાં વાયરસની આનુવાંશીક સંચરનામાં બદલાવ કરી રસી તૈયાર કરાય છે.

અમૃતપાલ સિંહની ધરપકડની અફવાથી કેનેડાનાં સરેમાં ભારતના રાજદૂતને કાર્યક્રમમાં જવા ન દીધા
લોહિયાળ યુદ્ધ ચાલુ છે : ઇઝરાઈલે હમાસ પર હુમલો કર્યો, 130 લોકોનાં મોત, 31 બાળકો પણ માર્યા ગયા
ભાજપના 700 જેટલા સક્રિય કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડી ઝાડું ઝાલ્યું
ખાતામાં મિનિમમ બેલેન્સ નહી જાળવતા ગ્રાહકો પાસેથી બેંકોએ રૂ.૧૦,૦૦૦ કરોડ ખંખેરી લીધા
સુરતમાં પ્રેમી સાથે સંબંધ બંધાતાં યુવતીએ બાળકને જન્મ આપ્યો, પાપલીલા છુપાવવા 15 ડીગ્રી ઠંડીમાં ત્યજી દીધું
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં મકાનમાલિકો ૩ મહિના સુધી ભાડુઆત પાસે નહીં માંગી શકે ભાડુ
Next Article સરકારે FDI ના નિયમોમાં કર્યો ફેરફાર, ચીન અને પાકિસ્તાન નહીં કરી શકે મનમાની
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up