By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેશભરમાં કોરોનાથી થયેલા મરણનો આકં વધીને ૩૩૧
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દેશભરમાં કોરોનાથી થયેલા મરણનો આકં વધીને ૩૩૧
GeneralNational

દેશભરમાં કોરોનાથી થયેલા મરણનો આકં વધીને ૩૩૧

HM News
Last updated: 13/04/2020 6:57 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાઈરસ મહાબીમારીનો પ્રકોપ હજી પણ દેશભરમાં યથાવત્ છે. કેન્દ્ર સરકાર દ્રારા દર્શાવેલા આંકડા અનુસાર દેશમાં આજે સવારે ૮ વાગ્યા સુધીના સમયમાં આ રોગને કારણે ૩૩૧ જણના મરણ થયા છે. કુલ કેસોની સંખ્યા ૯ હજારને પાર ગઈ છે.અત્યાર સુધીમાં ૯ ,૨૦૫ કેસો નોંધાયા છે અને ૮૫૬ જણ સાજા થઈ ચૂકયા છે.દેશના ૨૬ રાયો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો કોરોનાનાં ચેપનો શિકાર બન્યા છે.

ગઈ કાલે રવિવારે દેશભરમાં કોરોનાનાં નવા ૭૫૩ કેસો નોંધાયા હતા.આમાંના ૨૨૧ કેસ મહારાષ્ટ્ર્રમાં, ૧૦૬ તામિલનાડુમાં,૧૦૪ રાજસ્થાનમાં અને ૩૩ મધ્ય પ્રદેશમાં નોંધાયા હતા.
મહારાષ્ટ્ર્રમાં અત્યાર સુધીમાં ૧૯૮૨ જણને કોરોના વાઈરસનો ચેપ લાગી ચૂકયો છે. આમાંના ૧૧૩ જણ મુંબઈના છે.૭ જણ મુંબઈની પડોશના મીરા-ભાયંદર વિસ્તારમાં,નવી મુંબઈ, થાણે અને વસઈ-વિરારમાં ૨-૨ નવા દર્દીને કોરોનના થયાનો અહેવાલ છે.મહારાષ્ટ્ર્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના બીમારીને કારણે ૨૨ જણના મોત થયા.આમાં,૧૬ જણ મુંબઈના હતા,૩ પુણે,બે જણ નવી મુંબઈના અને એક જણ સોલાપુરનો હતો.

મૃતકોમાં ૧૩ પુષો અને ૯ મહિલાનો સમાવેશ થાય છે.એમાંના ૬ જણની વય ૬૦થી વધારે હતી યારે ૧૫ મૃતકોની વય ૪૦-૬૦ની વચ્ચે હતી.એક જણની ઉંમર ૪૦ કરતાં ઓછી હતી.૨૨ દર્દીઓમાંના ૨૦ જણને ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અસ્થમા અને હૃદયની બીમારી હતી.આ સાથે મહારાષ્ટ્ર્રમાં મરણાંક વધીને ૧૪૯ થયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ, દેશભરમાં ૪૦ જેટલી કોરોના વાઈરસ પ્રતિબંધક રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.પરંતુ સંસ્થાનું કહેવું છે કે,હાલ સમસ્યા એ છે કે દેશમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની દવાઓ ઉપલબ્ધ નથી.કોરોનાના ચેપગ્રસ્તોમાંના ૨૦ ટકા કેસોને જ આઈસીયૂમાં રાખવાની જર પડી છે.બાકીના ૮૦ ટકા કેસોમાં ચેપ મામુલી હોવાનું માલુમ પડું છે.
રવિવારે આશરે બે લાખ જેટલા તબીબી નમૂનાની કોરોના માટે ચકાસણી કરવામાં આવી હતી. રવિવાર, ૧૨ એપ્રિલે રાતે ૯ વાગ્યા સુધીમાં દેશભરમાં કુલ ૧ લાખ ૯૫ હજાર ૭૪૮ સેમ્પલ્સની ચકાસણી કરવામાં આવી ચૂકી હતી. દેશભરમાં તબીબી વ્યવસાયના આશરે ૯૦ જણને કોરોના પોઝિટીવ થયાનું માલૂમ પડું છે.આમાં ડોકટરો,નર્સ અને પેરા-મેડિકલ સ્ટાફના સભ્યોનો સમાવેશ થાય છે.

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ
CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 10 હજારની નજીક પહોંચી, 24 કલાકમાં 41નાં મોત
Next Article ગુજરાતઃ અરબ સાગરમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય માછીમારોને બનાવ્યા નિશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

2 months ago

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

2 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

2 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up