By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભવનાથ મેળામાં ત્રીજા દિવસે ૩ લાખ ભાવિકો ઉમટયા, ૧૩ વર્ષીય બાળકે ધુણી ધખાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભવનાથ મેળામાં ત્રીજા દિવસે ૩ લાખ ભાવિકો ઉમટયા, ૧૩ વર્ષીય બાળકે ધુણી ધખાવી
GeneralGujarat Now

ભવનાથ મેળામાં ત્રીજા દિવસે ૩ લાખ ભાવિકો ઉમટયા, ૧૩ વર્ષીય બાળકે ધુણી ધખાવી

HM News
Last updated: 20/02/2020 3:54 PM
HM News
5 years ago
Share
SHARE

જુનાગઢ,તા.૨૦
ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં બીજા દિવસે બપોર બાદ ઉમટેલી ૨ લાખથી વધુ ભાવિકોની ભીડ બાદ ત્રીજા દિવસે સવારથી જ લોકોનો પ્રવાહ ભવનાથ તરફ શરૂ થઇ ગયો હતો. દિવસ દરમિયાન ૩ લાખથી વધુ ભાવિકોની હાજરી રહી હતી. મેળામાં હિતેનગીરી નામનો ૧૩ વર્ષના બાળકે સંન્યાસ ધારણ કર્યો હતો જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
મહાશિવરાત્રીનો મેળો શરૂ થતા અનેક સંતો, મહંતો, નાગા સન્યાસીઓ આવી પહોંચ્યા છે. દરમિયાન એક ૧૩ વર્ષના બાળયોગીએ લોક આકર્ષણ જમાવ્યું છે. ગત જન્મના ઉત્તમ સંસ્કારના કારણે નાની ઉંમરમાં જ સંસાર અસાર લાગતા તેમણે સન્યાસ લીધો છે. હિતેનગીરી નામના ૧૩ વર્ષીય બાળકે ગુરૂ રમાગીરી પાસેથી દીક્ષા લઇ સન્યાસ ધારણ કરી લીધો છે. મહા શિવરાત્રીના મેળામાં ધૂણી ધખાવી બેઠેલા આ બાળ સન્યાસી લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મેળામાં આવતા પગપાળા રાહદારીઓની આવન અને જાવનને લીધે ભીડ ઘણી વખત વધી જતી હોય છે. આથી એ ભીડ ઓછી કરવા અને દુર્ઘટના ન બને એ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીની સુચનાથી પોલીસ થોડી થોડી વાર માટે ભરડાવાવથી જ વાહનોની એન્ટ્રી અટકાવી દે છે. રાહદારીઓની સંખ્યા ઘટી ગયા બાદ ફરીથી વાહનોને શરૂ કરી દેવાય છે. લોકો પોતાના વાહનોમાં સીધા ભવનાથ વધુ જતા હોવાથી આ વખતે હજુ સુધી જો કે, મજેવડી ગેઇટ, બસ સ્ટેશન રોડ, પર ભારે ટ્રાફિક સર્જાયો નથી. અત્યારે જૂનાગઢ તરફ આવતા વાહનો ભરચક્ક હોય છે. અને જતા વાહનોમાં બહુ ભીડ નથી. સવારે અને સાંજે ગીરનાર રોડ પર વધુ ટ્રાફિક રહે છે. જ્યારે બપોરે ૪ કલાકના સમયગાળામાં આ રોડ પર હળવો ટ્રાફિક રહે છે.

સુરતમાં હવે માસ્ક ફરજિયાત : હજી લોકડાઉનને વધુ કડક બનાવાશે.
PMના આગમનને લઈને અંબાજીમાં તડામાર તૈયારીઓ શરુ કરાઈ
FIR પછી રોશનભાભીની અસિત મોદીને ધમકી : ‘મારી માફી માગો, મારી પાસે ઘણા પુરાવા છે જે… ‘
ભાજપના સહકારથી દેશની અંદર આપ બધાનો બાપ થવા માંગે, એ વાત શક્ય નથી : છોટુ વસાવા : જુઓ વિડિઓ
“મારી આત્મહત્યા પાછળનું કારણ તમે પણ છો!!”
TAGGED:બાળકે ધુણી ધખાવીભવનાથ મેળામાં
Share This Article
Facebook Email Print
Previous Article ફાર્મા કંપનીના સંચાલકને દવાના વેપારીએ ૧ કરોડનો ચૂનો ચોપડયો
Next Article સુરત મનપા અને જિલ્લામાં ચૂંટણી લડવા આમ આદમી પાર્ટીની તડામાર તૈયારીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up