By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સનસની ખેજ ખુલાસો : જિનપિંગે ૭ દિવસ મૌન રહીને ચીનમાં કોરોનાને ફેલાવા દીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સનસની ખેજ ખુલાસો : જિનપિંગે ૭ દિવસ મૌન રહીને ચીનમાં કોરોનાને ફેલાવા દીધો
GeneralInternational

સનસની ખેજ ખુલાસો : જિનપિંગે ૭ દિવસ મૌન રહીને ચીનમાં કોરોનાને ફેલાવા દીધો

HM News
Last updated: 17/04/2020 8:29 AM
HM News
5 years ago
Share
SHARE

– ૧૪ જાન્યુઆરીને મહામારીની માહિતી મળી હોવા છતાંય દેશવાસીઓને ૨૦ જાન્યુઆરીએ જણાવ્યું, ૩ હજારથી વધુ લોકો થઈ ગયા હતા સંક્રમિત

બીજિંગ, તા.૧૭: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચીન પર આરોપ મૂકતા રહ્યા છે કે તેણે દુનિયાની સાથે કોરોના વાયરસ સંબંધિત તમામ માહિતી જણાવી નહીં.હવે સામે આવ્યું છે કે ચીનની સરકારે પણ કોરોના વાયરસ (કોવિડ ૧૯) વિશે જાણકારી મળી હોવા છતાંય ૭ દિવસ સુધી તેને ફેલાવા દીધો.

મળતી જાણકારી મુજબ,ચીનની સરકારને અકિલા ૧૪ જાન્યુઆરીએ જ એ વાતની માહિતી મળી ગઈ હતી કે કોરોના એ દેશમાં મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે પરંતુ ૭ દિવસ સુધી તેનું એલર્ટ જાહેર ન કર્યું.સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસે ચીનની સરકારના આંતરિક દસ્તાવેજોની મદદથી ખુલાસો કર્યો છે કે ચીનની ટોપ સ્વાસ્થ્ય એજન્સીએ ૧૪ જાન્યુઆરીએ પ્રાંતીય અધિકારીઓને જણાવી દીધું હતું કે નવા કોરોના વાયરસને કારણે તેઓ મહામારી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.પરંતુ તેઓએ સાત દિવસ સુધી લોકોને સતર્ક ન કર્યા.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને ગુપ્ત રીતે મહામારીનો સામનો કરવાની તૈયારીના આદેશ આપ્યા જયારે રાષ્ટ્રીય ટેલીવિઝનના માધ્યમથી લોકોને સતર્ક ન કરવામાં આવ્યા.રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે તેની જાણકારી મળી હોવા છતાંય સાતમા દિવસ એટલે કે ૨૦ જાન્યુઆરીએ લોકોને સંક્રમણ બાબતે લોકોને ચેતવ્યા.પૂર્વ પ્રભાવી સંક્રમણના આંકડાઓ મુજબ,ત્યાં સુધી લગભગ એક સપ્તાહના મૌનના કારણે ૩,૦૦૦થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂકયા હતા.ચીનના રોગ નિયંત્રણ કેન્દ્રએ સ્થાનિક અધિકારીઓ પાસે પ્રાપ્ત કોઈ કેસનો રજિસ્ટરમાં નોંધ્યા નહીં,તેની પુષ્ટિ એસોસિએટ પ્રેસને પ્રાપ્ત આંતરિક બુલેટિનથી થઈ છે.૫ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી દરમિયાન હોસ્પિટલલોમાં હજારો રોગી દાખલ થઈ રહ્યા હતા.વુહાન ઉપરાંત સમગ્ર દેશમાં પણ આવો જ હાલ હતો.

વર્ચ્યુઅલ મીટિંગના તમાશાઓથી કશું નહીં થાય… BJPના ધારાસભ્યના CM શિવરાજને ચાબખા
સહસ્ર દીવડાની મહાઆરતી સાથે સુરત ડાયમન્ડ બુર્સના શ્રીગણેશ
અભિનેત્રી મલાઈકા અરોરાની કારને અકસ્માત : નજીવી ઈજા
લોટરી જીતાડવાના બહાને 100થી વધુ લોકોને છેતરનાર ‘બંટી-બબલી’ સહિત 4ની ધરપકડ
ઉજ્જૈન મહાકાલ પર પ્રોટોકૉલ ભારે : કૈલાશ વિજયવર્ગીય માટે અડધો કલાક રોકવામાં આવી ભસ્મ આરતી : શું રાજનેતાઓ ભગવાનથી પણ ઉપર છે ?
Share This Article
Facebook Email Print
Previous Article Corona ને કારણે અમેરિકામાં 24 કલાકમાં 4,491 લોકો મોત
Next Article અમદાવાદમાં કોરોના થર્ડ ગિયરમાં : એક જ સપ્તાહમાં 400 કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up