By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતઃ સચિનમાં કારીગરો વતન જવાની જીદ સાથે રસ્તા ઉપર ઉતર્યા : પોલીસે સ્થતિ સંભાળી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતઃ સચિનમાં કારીગરો વતન જવાની જીદ સાથે રસ્તા ઉપર ઉતર્યા : પોલીસે સ્થતિ સંભાળી
GeneralSurat

સુરતઃ સચિનમાં કારીગરો વતન જવાની જીદ સાથે રસ્તા ઉપર ઉતર્યા : પોલીસે સ્થતિ સંભાળી

HM News
Last updated: 18/04/2020 1:29 PM
HM News
5 years ago
Share
SHARE

સુરતઃ કોરોના વાયરસને લઇને જે રીતે લોકડાઉન આપવામાં આવ્યુ છે.ત્યારે સુરતમાં રોજી રોટીની શોધમાં આવીને રહેતા પર પ્રાંતિય જે સુરતના કપડાં ઉધોગમાં કામ કરે છે.જોકે લોકડાઉનને લઇને કારીગરો પાસે નથી રૂપિયા કે નથી ખાવા માટે રાશન અને સૌથી વધુ વતનમાં રહેતા પરિવારની હાલત દયનીય બની છે.ત્યારે પરિવારની ચિંતા અને લઇને સતત વતન જવાની જીદ સાથે કારીગરનો મોટો વર્ગ રસ્તા પર ઉતરીને દેખાવ કરે છે ત્યારે આજે શહેરના છેવાડે આવેલ સચિન વિસ્તરમાં તલગ પૂર ગામ ખાતે રહેતા કારીગરીનો મોટો વર્ગ રસ્તા પર સમાન સાથે ઉતરીને દેખાવ કર્યો હતો જોકે પોલીસે બનાવ વાળી જગ્યા પર પહોંચીને કારીગરોને સમજાવીને પરત ઘરે મોકલ્યા હતા.કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા જે રીતે લોકડાઉન આપવામના આવ્યુ છે.ત્યારે ગુજરાતનું સુરત આમ તો કાપડ ઉધોગ મોટા પ્રમાણમાં આવેલા છે.સુરતમાં રોજી રોટીની શોધમાં સુરત આવીને વસવાટ કર્યો છે.જોકે કોરોનાને લઇને તમામ ઉધોગ બંધ છે તેવામાં કારીગર પાસે રૂપિયા નથી ઘરમાં રાશાન નથી અને જમવાના કોઈ વ્યવસ્થા નથી.ત્યારે આ મામલે સુરતના પાંડેસરા,લસકાણા,વેડરોડ અને વરાછામાં કારીગર રસ્તા પર ઉતર્યા હતા.

આ કારીગરોની માત્ર માંગ હતીકે તેમને તેમના વતન જવાની વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો જોકે તંત્ર દ્વારા તેમની સમજાવી તેમના નિવાસ્થાન મોકલી આપવામાં આવિયા હતા જોકે તંત્ર દ્વારા તમની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.પણ આ કારીગરોને વતનમાં રહેતા પરિવાર પાસે નથી.રાશન કે નથી રાશન લેવાના રૂપિયા ત્યારે પોતાના પરિવારની હાલત દિવસેને દિવસે બગડી રહી છે.ત્યારે પરિવાર પાસે પોહાચાવી જીદને લઇને સુરતના છેવાડે આવેલા સચિન તળગપુર ગામ ખાતે આજે મોટા પ્રમાણમાં કારીગરો સમાન સાથે વતન જવા માટે બહાર નીકળ્યા હતા.

જોકે પોલીસને આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પહોંચીને તમામ લોકોને સમાજવીને તેમના ઘરે મોકલ્યા હતા.સતત સુરતમાં રહેતા કારીગર પોતાના વતન જવાને લઇને છેલ્લા 5 દિવસમાં અલગ અલગ 7 જગ્યા પર બહાર આવ્યા છે.ત્યારે સુરતમાં રહેતા અંદાજીત 7 લાખ કરતા કરીગારો વતન જવાની જીદને લઈએ છસવારે બહાર આવીને હંગામો મચાવે છે.

મુંબઈના વરલીમાં 16 હજાર ચોરસ ફીટના 2 વૈભવી ફ્લેટો રૃા. 151 કરોડમાં વેંચાયા
વાઘેચા તાપી નદીમાં નાહવા પડેલ 6 યુવકો પૈકી બે યુવાનો ડૂબ્યા, એકનું મોત
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,325 નવા કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 44,000ને પાર
BREAKING : રાજ્યના 120 PI ને મળશે DySP નું પ્રમોશન, જુઓ સમગ્ર લિસ્ટ
દમણમાં કોરોના કહેરઃ દમણ-સોમનાથ-ડાભેલ વિસ્તાર અને માર્ગ સીલ કરાયો
Share This Article
Facebook Email Print
Previous Article ભારતે ચીનથી બિસ્ત્રા બાંધી ભાગવા લાગેલી કંપનીઓ માટે પથારી લાલ જાજમ : અગણિત વૈશ્વિક કંપનીઓ ભારતમાં ધંધો શરૂ કરશે
Next Article છેલ્લા 24 કલાકમાં 991 નવા કેસ, કુલ 14,378 પોઝિટિવ, 4,291 કેસ તો જમાતના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up