By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે કારણ વગર ઘરની બહાર નીકળતાં વિચાર કરજો, લોકડાઉનના કડક અમલ માટે RAFને કરાશે તહેનાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gallery > હવે કારણ વગર ઘરની બહાર નીકળતાં વિચાર કરજો, લોકડાઉનના કડક અમલ માટે RAFને કરાશે તહેનાત
GalleryGujarat Now

હવે કારણ વગર ઘરની બહાર નીકળતાં વિચાર કરજો, લોકડાઉનના કડક અમલ માટે RAFને કરાશે તહેનાત

HM News
Last updated: 24/03/2020 6:31 PM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસના કહેર વધારે તબાહી ન મચાવે તે માટે સરકાર દ્વારા ગુજરાતમાં લોકડાઉન જાહેર કરાયું છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ગુજરાત લોકડાઉનને 90 ટકા સુધી સફળ ગણાવ્યું હતું. પણ અમદાવાદ સહિત મહાનગરોમાં અમુક લોકો બહાર ફરતાં જોવા મળ્યા હતા. જો કે પોલીસે તેઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો હવે લોકડાઉનનો વધારે કડક અમલ કરાવવા માટે પાંચ જિલ્લાઓમાં RAFની ટીમની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરતમાં રેપિડ એક્શન ફોર્સની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત છે. અને અહીં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસોનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને પહેલાં કોરોના વિદેશથી પરત ફરેલાં લોકોને જ હતો પણ હાલ હવે સ્થાનિક સ્તરે પર કોરોના ફેલાવવાની શરૂઆત થતાં જ પોલીસે લોકડાઉનનો કડક અમલ કરાવવા RAFની ફાળવણી કરી છે.ગુજરાતમાં લાગુ પડેલ કલમ 144 અને લોકડાઉનનું કડલ અમલીકરણ RAFની ટીમ દ્વારા કરાવવામાં આવશે. એટલે કે આગામી સમયમાં જો તમે જીવન જરૂરિયાતની વસ્તુ વગર એમ ને એમ બહાર નીકળશો તો તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. એટલે બધાને નમ્ર અપીલ છે કે કારણ વગર બહાર ન નીકળીએ. અને ઘરે રહીને સુરક્ષિત રહીએ અને કોરોના સામેની આ લડાઈમાં સાથ આપીએ.

ગુજરાતમાં નવા 25 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા, કુલ દર્દીનો આંક 493
સુરત : યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવક અને તેના મિત્રએ હવસ સંતોષી 60 લાખના દાગીના પડાવ્યા
મહુવા પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
રાજ્યના વહીવટી તંત્ર સામે ભાજપના સાંસદ – ધારાસભ્યોની હૈયાવરાળ
ગુજરાતના ક્યા 14 IPS અધિકારીઓ દિલ્હી ડેપ્યુટેશન પર જશે, જાણો કોણ કોણ છે?
Share This Article
Facebook Email Print
Previous Article અફવા ઉડાવવી સાહિલ ખાનને પડી ભારી, માગી માફી
Next Article 21 દિવસનાં લોકડાઉનથી ગભરાશો નહીં, અહીં જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up