By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મનસુખ હિરણ હત્યાકાંડ અને 100 કરોડની વસૂલી પ્રકરણ : સચિન વાઝે, સંજીવ પાલાન્ડે અને કુંદન શિંદેને CBIએ તાબામાં લીધા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મનસુખ હિરણ હત્યાકાંડ અને 100 કરોડની વસૂલી પ્રકરણ : સચિન વાઝે, સંજીવ પાલાન્ડે અને કુંદન શિંદેને CBIએ તાબામાં લીધા
GeneralMumbai

મનસુખ હિરણ હત્યાકાંડ અને 100 કરોડની વસૂલી પ્રકરણ : સચિન વાઝે, સંજીવ પાલાન્ડે અને કુંદન શિંદેને CBIએ તાબામાં લીધા

HM News
Last updated: 05/04/2022 8:44 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : ૧૦૦ કરોડ રૃપિયાની વસૂલી અને મની લોન્ડરિંગના કેસમાં સીબીઆઈએ આજે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના પી.એ. સંજીવ પાલાંડે,પી.એસ.કુંદન શિંદેને આર્તર રોડની જેલમાંથી તાબામાં લીધા હતા જ્યારે મનસુખ હિરણ હત્યા પ્રકરણે મુંબઈ પોલીસ દળના બરતરફ કરાયેલા અધિકારી સચિન વાઝેને તળોજાની સેન્ટ્રલ જેલમાંથી તાબામાં લીધા હતા.અહીંની એક વિશેષ પીએચએલએ કોર્ટે આર્તર રોડ જેલના સુપ્રિન્ટેન્ડન્ટને દેશમુખ,પાલાંડે અને શિંદેનો તાબો કેન્દ્રીય એજન્સીઓને સોંપવાનો નિર્દેશ કર્યો હતો.જ્યારે એનઆઈએ કોર્ટે નવી મુંબઈની તળોજા જેલના સુપ્રિન્ટેન્ડન્ટને એક પત્ર લખી વાઝેને સોંપવાનો નિર્દેશ કર્યો હતો.ત્યારબાદ આ ચારેયને તાબામાં લેવા કેન્દ્રીય તપાસ યંત્રણાએ તજવીજ હાથ ધરી હતી.

એન્ટીલિયા સ્ફોટક પ્રકરે કારન ામાલિક મનસુખ હિરણની હત્યા પ્રકરણે એનઆઈએએ સચિન વાઝેની માર્ચ ૨૦૨૧માં ધરપકડ કરી હતી.તેમજ ઈડીએ ૧૦૦ કરોડની વસૂલી પ્રકરણે અનિલ દેશમુખની ધરપકડ કરી હતી.આ પ્રકરણે ત્યારબાદ દેશમુખના બન્ને પીએની પણ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ ચારેયની ધરપકડ કરવા વોરન્ટ મેળવ્યું હતું.તેના આધારે એજન્સીએ વિશેષ પીએમએલએ કોર્ટ અને વિશેષ એનઆઈએ કોર્ટમાં ધા નાંખી હતી.આ સાથે જ ૨૧ એપ્રિલ ૨૦૨૧ના અનિલ દેશમુખ સામે નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરવાની માગણી કરી હતી.તે મુજબ મની લોન્ડરિંગ પ્રતિબંધ કાયદાની વિશેષ કોર્ટે શુક્રવારે દેશમુખ,પાલાંડે અને શિંદે આ ત્રણેયને આર્થર રોડ જેલમાંથી તાબામાં લેવાની પરવાનગી સીબીઆઈને આપી હતી.તેમજ શુક્રવારે એનઆઈએની વિશેષ કોર્ટે સીબીઆઈને તળોજા કોર્ટમાં બંંધ મુંબઈના બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેને તાબામાં લેવાની પરવાનગી આપી હતી.

અનિલ દેશમુખને જે.જે.હોસ્પિટલમાં ખસેડાયા

દરમિયાન આર્તર રોડ જેલમાં બંધ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ જેલના બાથરૃમમાં લપસી પડતા તેમને ખભામાં માર વાગ્યો હતો અને ખભોે ડિસલોકેટ થઈ ગયો હતો.તેમને વધુ સારવાર અને ઓપરેશન માટે જે.જે.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સંદર્ભે વિગતવાર માહિતી જે.જે. હોસ્પિટલ તરફથી ટૂંક સમયમાં આપવામાં આવશે.

ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલની ટિકિટ કપાઈ, ઉમેદવાર સંદીપ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી
રેલો મોટો થતા હિન્દુફોબીક ઓલ્ટ ન્યુઝના સહ-સંસ્થાપકે 1 દિવસમાં 28 ટ્વિટ ડિલીટ કરી
પાલનપુરમાં રસ્તે રઝળતા કાન્હાને યશોદારૂપી માતાનો પ્રેમ મળ્યો
શું પાકિસ્તાનનું બદલી રહ્યું છે મન ? 126 વર્ષ જુનાં આ હિંદુ મંદિરનું કરાવ્યું સમારકામ
જે કંઈ દલીલ કે રજુઆત કરવી હોય તે કોર્ટમાં કરો,કેસ ચાલતો હોય ત્યારે વર્તમાનપત્રો કે સોશિઅલ મીડિયામાં રજૂઆતો કરવી યોગ્ય નથી : સુપ્રીમ કોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article અજાન-હનુમાન ચાલીસા વિવાદ : મહારાષ્ટ્રના BJP નેતાએ ફ્રીમાં લાઉડસ્પીકર આપવાની જાહેરાત કરી
Next Article સુબીર તાલુકા ખાતે નિ:શુલ્ક નેત્ર શિબિરનું આયોજન થયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up