સંયુક્ત રાષ્ટ્રના માનવીય-કાર્ય પ્રભાગના પ્રમુખ માર્ક લોકાકનું રહેવું છે કે 90 અરબ ડોલરના પેકેજથી દુનિયાના 70 કરોડ સૌથી ગરીબ લોકોના કોરોના (Corona) વાયરસ મહામારી સંકટથી બચાવ કરી શકાય છે.દુનિયાના 20 સૌથી અમીર દેશોઓ વૈશ્વિક આર્થવ્યવસ્થાને બચાવવા માટે જે આઠ અરબ ડોલરના રાહત પેકેજની ઘોષણા કરી છે તે આ રકમનો લગભગ એક ટકો છે.એટલી જ કરમથી એ ગરીબ લોકોની આવક,ખાવાનું અને સ્વાસ્થ્યીની રક્ષા કરવામાં આવી શકે છે.
Corona સંકટના કારણે ગરીબોની આવકમાં ઘટાડો
સંયુક્ત રાષ્ટ્રના માનવીય મામલા અને આપત્તી રાહત સમન્વય વિભાગના મહાસચિવ લોકાકએ નિષ્ણાંતો સાથે એક વીડિયો કોન્ફરન્સમાં આ વાત કહી. નિષ્ણાંતોએ માન્યું કે કોરોના વાયરસ મહામારી દુનિયાના સૌથી ગરીબ ક્ષેત્રોમાં હાલ ચરમ સીમા પર નથી પરંતુ આવનાર ત્રણથી છ મહિનામાં તે ત્યાં પહોંચી શકે છે લોકાકે જણાવ્યું કે વૈશ્વિક આબાદીનું લગભગ 10 ટકા એટલે કે લગભગ 70 કરોડ લોકો એ 30થી 40 દેશોમાં રહે છે તેમને પહેલાથી જ માનવીય મદદ મળી રહી છે.પરંતુ કોરોના વાયરસના કારણે સરકારે ઘણા પગલા ભર્યા છે જેમાં લોકડાઉન પણ શામેલ છે. તેના કારણે ગરીબોની આવકમાં ખૂબ ઘટાડો થશે.
Coronaના કારણે ભુખમરાનો સામનો કરી રહ્યા છે લોકો તે માટે થશે આટલો ખર્ચ
તેમણે જણાવ્યું કે જો આ લોકોની આવકમાં ઘટાડાને રોકવું છે તો લગભગ 60 અરબ ડોલરની રકમ અથવા તેનાથી વધુ જોઈશે.ત્યાં જ કોરોના વાયરસ મહામારીથી લડવા માટે તેને મળતી સ્વાસ્થ્ય સેવાઓના અને ભુખમરાનો સામનો કરી રહેલા લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવા પર 30 અરબ ડોલરનો ખર્ચ આવશે.
સંયુક્ત રાષ્ટ્રના હ્યુમન વર્ક ડિવિઝનના ચીફ માર્ક લોકોક મુજબ દુનિયાભરના 70 કરોડથી વધારે ગરીબ લોકોને કોરોના મહામારી સામે પૂર્ણ રક્ષણ આપવા માટે 90 અબજ ડોલરના પેકેજની જરુર પડશે.વિશ્વના 20 સૌથી ધનિક દેશોએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને બચાવવા માટે જે આઠ અબજ ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી હતી, એ પેકેજ આ રકમનો એક ટકાનો ભાગ સમાન છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવીય મુદ્દાઓ અને આપત્તિ રાહત વિભાગના મહાસચિવ લોકોકએ વિશેષજ્ઞો સાથે એક વીડિયો કોન્ફરન્સ થકી આ વાત કરી હતી. આ સંદર્ભે વિશેષજ્ઞોનું માનવુ છે કે, કોરોના મહામારી દુનિયાના સૌથી ગરીબ દેશોમાં ચરમ સીમાએ પહોંચી નથી,પરંતુ આગીમી 3-6 મહિનામાં આ ભયાનક સ્થિતિ આવી પહોંચશે.
લોકોકના કહ્યા મુજબ વૈશ્વિક વસતીનો આશરે 10 ટકા ભાગ એટલે કે આશરે 70 કરોડ લોકો એવા 30કે 40 દેશોમાં વસે છે જ્યાં પહેલેથી જ માનવીય મદદ મળી રહી છે, પરંતુ લોકડાઉનને લીધે આ દેશોમાં ગરીબોની આવક પર અસર પડી રહી છે.આ પ્રકારની અસરને પહોંચી વળવા માટે આશરે 60 અબજ ડોલરના પેકેજની જરુર પડે એમ છે.જ્યારે આવા બલોકોને ભૂખમરાથી બચાવવા માટે 30 અબજ ડોલરના પેકેજની જરુર છે.
લોકોકનું કહેવુ છે આ 90 અબજ ડોલરનો બે-તૃંતીયાંશ ભાગ વિશ્વબેન્ક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ જેવા સંગછનો પાસેથી મળી શકે એમ છે,પરંતુ આ માટે થોડા નિયમો બદલવાની જરુર રહેશે.