By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Lockdown 2.0 : ગ્રામીણ વિસ્તાર માટે સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન્સ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Lockdown 2.0 : ગ્રામીણ વિસ્તાર માટે સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન્સ
GeneralNational

Lockdown 2.0 : ગ્રામીણ વિસ્તાર માટે સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન્સ

HM News
Last updated: 17/04/2020 10:12 AM
HM News
5 years ago
Share
SHARE

– સરકાર અનુસાર હાલમાં એક સપ્તાહ સુધી લોકડાઉનનું કડકાઈથી પાલન થશે. 20 એપ્રિલ બાદ દરેક વિસ્તારનું મૂલ્યાંકન થશે.

નવી દિલ્હીઃ ત્રણ મે સુધી લાગુ કરવામાં આવેલ લોકડાઉન-2ને લઈને સરકારે કેટલીક રાહતની જાહેરાત કરી છે.લોકડાઉનના બીજા તબક્કામાં 20 એપ્રિલથી ગ્રામીમ અને અંતરિયાળ વિસ્તારના લોકોને રાહત આપવા માટે નાની નાણાંકીય સંસ્થાઓને સંચાલનની મંજૂરી સરકારે આપી છે.

તેમાં કોપરેટિવ ક્રેડિટ સોસાયટી,નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન, હાઉસિંગ ફાઈનાન્સ કંપની સામેલ છે જે મિનિમમ સ્ટાફની સાથે નિયમોનું કડકાઈથી પાલન કરતાં ઓપરેટ કરી શકશે.ગ્રામીણ વિસ્તારમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ બિછાવવાના કામને પણ સરાકરે મંજૂરી આપી દીધી છે.

ઉપરાંત બેંબૂ કોકોનેટ ટ્રાઈબલ વિસ્તારમાં માર ફોરેસ્ટ પ્રોડ્યૂસ સાથે જોડાયેલ કામોને પણ મંજૂરી આપવામાં આવી છે.આ પહેલા ગૃહ મંત્રાલયે વિસ્તૃત ગાઈડલાઈન્સ બહાર પાડી હતી જેમાં તેમનો ઉલ્લેખ ન હતો,પહેલાની જેમ જ આ વસ્તુનાં સંચાલનમાં પણ અંતિમ નિર્ણય સ્થાનિક પ્રશાસનનો જ રહેશે.

સરકાર અનુસાર હાલમાં એક સપ્તાહ સુધી લોકડાઉનનું કડકાઈથી પાલન થશે.20 એપ્રિલ બાદ દરેક વિસ્તારનું મૂલ્યાંકન થશે. ત્યાર બાદ જ છૂટને લઈને નિર્ણય થશે.એવા વિસ્તાર કે જે હોટસ્પોટ છે અથવા જે હોટસ્પોટ બની શકે છે ત્યાં કોઈને છૂટ નહીં મળે.

સુપ્રીમે ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની ઓફલાઇન પરીક્ષાઓ રદ કરવાની માગ ફગાવી
71 વર્ષના થયા PM મોદી, યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, મેગા વેક્સિનેશનની તૈયારી
‘લવ જિહાદના નામે ભાજપ નફરત ફેલાવે છે’, ભાજપની દગાબાજીથી વિફરેલા જદયુનો આક્ષેપ
યુપીમાં યોગીનો ડર, પંદર જ દિવસમાં 50 ગુનેગારો સામેથી જ પોલીસ મથકોમાં હાજર થઈ ગયા
કોરોનાને લઈ સુરત મ્યુ. કમિશનરનું વધુ એક જાહેરનામું, વિદેશથી આવેલા લોકોએ ફરજિયાત આ કામ કરવું પડશે, નહીં તો…
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉન 2.0 નવી ગાઈડલાઈન : 20 એપ્રિલથી આટલી સેવાઓને છૂટ મળશે
Next Article લોકડાઉન પાર્ટ 2 :કડોદરાના ઔદ્યોગિક વિસ્તારમાં તમામ જવાબદારી પોલીસના માથે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up