By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: NIAએ ISI એજન્ટ રાશિદના ઘરે રેડ પાડીઃ મળી આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મોબાઇલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > NIAએ ISI એજન્ટ રાશિદના ઘરે રેડ પાડીઃ મળી આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મોબાઇલ
GeneralNational

NIAએ ISI એજન્ટ રાશિદના ઘરે રેડ પાડીઃ મળી આવ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મોબાઇલ

HM News
Last updated: 29/06/2020 8:23 AM
HM News
5 years ago
Share
SHARE

વારાણસી, તા.૨૯: NIA એ રવિવારે ઉત્ત્।ર પ્રદેશના ચંદૌલી અને વારાણસીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એક એજન્ટના રે રેડ પાડી હતી.મોહમંદ રાશિદ નામના એક એજન્ટને યૂપી એટીએસએ જાન્યુઆરી ૨૦૨૦માં પકડયો હતો.મોહમંદ રાશિદ પર દેશમાં સીઆરપીએફના ઠેકાણાઓ પર જાસૂસી અને સામરિક રીતે મહત્વપૂર્ણ જાણકારી પાકિસ્તાનમાં બેઠેલા હેડલર્સને મોકલવાનો આરોપ છે.

NIA ની ટીમએ મોહમંદ રાશિદના ચંદૌલી અને વારાણસી સ્થિત ઘરે રેડ પાડી હતી. તલાશી દરમિયાન રાશિદના ઘરેથી મોબાઇલ ફોન અને કેટલાક આપત્તિજનક દસ્તાવેજ પણ મળી આવ્યા છે. રાશિદની સાથે પૂછપરછ ચાલુ છે.NIA આ દસ્તાવેજો અને મોબાઇલના આધારે જાણકારી એકઠી કરી રહી છે. તે પ્રકારે કેટલાક વધુ લોકો પણ ISI માટે જાસૂસી તો સામેલ તો નથી ને.

રાશિદને ૧૯ જાન્યુઆરીની ધરપકડ કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે રાશિદ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતો.રાશિદ ભારતમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરતો હતો. જાસૂસીની ટ્રેનિંગ લેવા માટે તે વખત પાકિસ્તાન જઇ ચૂકયો છે.તેના દ્વારા આપવામાં આવેલા ભારતના નંબર પરથી વોટ્સએપ એકાઉન્ટ ચલાવી રહ્યો હતો.રાશિદ તેમને ભારતના સંવેદનશીલ અને રણનીતિક મહત્વપૂર્ણ જાણકારી અને ફોટો મોકલતો હતો. યૂપી એટીએસએ તેને પકડી પાડયો હતો.

રાજદીપની ફરી ફજેતી થઇ : ફડણવીસને ડેપ્યુટી CM બનાવવા અંગે ઉઠાવી રહ્યા હતા સવાલો, ભાજપ પ્રવક્તાએ યાદ કરાવ્યા જુના દિવસો
શોખીન શિક્ષણાધિકારી : 10 લાખની લાંચમાં ઝડપાયા, હવે ઘરેથી મળી મોંઘીદાટ દારૂની બોટલ,પોલીસ પ્રોહિબિશનનો ગુનો કયારે દાખલ કરશે ?
બીએસસીનાં વિદ્યાર્થીએ પેપર ખરાબ જતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
વીક-એન્ડમાં બીચ પર માણવા મળશે મજા
યાત્રાધામ ડાકોર મંદિરના દ્વાર આવતીકાલે ખુલશે, ભક્તોએ ઓનલાઇન બુકિંગ કરાવવું પડશે
Share This Article
Facebook Email Print
Previous Article ગાંધીનગર : કૉંગ્રેસના ‘દગાખોરો’ને BJP વિધાનસભાની ટિકિટ આપશે, આ નામો નક્કી
Next Article પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધમાં ઉતરેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ પકડમાં, અમિત ચાવડાની અટકાયત કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up