By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રેલ્વેનું ખાનગીકરણ: હવે ખાનગી કંપનીઓના હાથમાં જશે આ ટ્રેનો, આ રહેશે નિયમો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > રેલ્વેનું ખાનગીકરણ: હવે ખાનગી કંપનીઓના હાથમાં જશે આ ટ્રેનો, આ રહેશે નિયમો
BusinessGeneralNational

રેલ્વેનું ખાનગીકરણ: હવે ખાનગી કંપનીઓના હાથમાં જશે આ ટ્રેનો, આ રહેશે નિયમો

HM News
Last updated: 02/07/2020 9:27 AM
HM News
5 years ago
Share
SHARE

કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં પેસેન્જર ટ્રેન ચલાવવાનું વિચારી રહી છે.આ માટે કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓ પાસેથી તેના સંચાલન માટે અરજીઓ મંગાવી છે.રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં રેલ્વે નેટવર્કને 12 ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યા છે.જેમાં 109 પ્રાઈવેટ ટ્રેન ચલાવવામાં આવશે.આ યોજનામાં લગભગ 30,000 કરોડ રૂપિયા ખાનગી ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવશે. ભારતીય રેલ તરફથી પેસેન્જર ટ્રેનને ચલાવવા માટે ખાનગીકરણને લઈ પ્રથમ પહેલ છે.

60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે 16 ડબ્બા વાળી ખાનગી ટ્રેન

સરકારના જણાવ્યા અનુસાર સરકારનો ઉદ્દેશ્ય મોર્ડન ટેક્નોલોજી રોલિંગ સ્ટોકને રેલ્વે નેટવર્કમાં લાવવા તથા ઓછા જાળવણી ખર્ચ,વધુ ઝડપ,રોજગારની તકો,વધુ સુરક્ષા આપવી,મુસાફરોને વિશ્વસ્તરીય યાત્રાનો અનુભવ કરાવવા માટે કરવામાં આવી રહ્યુ છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે,દરેક ખાનગી ટ્રેનમાં ઓછામાં ઓછા 16 ડબ્બા હશે.આ ટ્રેનો વધુમાં વધુમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મોટા ભાગની ટ્રેનો મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવામાં આવશે.જે પણ કંપનીને પસંદ કરશે તેની જવાબદારી રહેશે.

ખાનગી કંપની માટે આ કોન્ટ્રાક્ટ સમય 35 વર્ષનો હશે

ખાનગી ભાગીદારીમાં ચાલનારી આ ટ્રેનનો ઝડપ 160 કિમી પ્રતિ કલાક હોવાના કારણે મુસાફરનો સમય ઘણો બચશે.રેલ મંત્રાલય તરફથી જાહેર કરેલા આદેશ મુજબ ખાનગી કંપની માટે આ યોજનામાં ભાગ લેવા માટે કોન્ટ્રાક્ટનો સમય 35 વર્ષનો રહેશે.

અમદાવાદ એરપોર્ટ પર સુદાનથી પરત ફરેલા 231 જેટલા ભારતીયોને હર્ષ સંઘવીએ આવકાર્યા
બીઆરટીએસ બસની ટક્કરથી બાઈક સવાર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો
રાજયસભાની ચુંટણી બાકી છે તેવા ટાણે ભાજપ સરકાર અને શિક્ષણમંત્રીને હાઇકોર્ટનો ઝાટકો : ભુપેન્‍દ્રસિંહનું મંત્રી પદ જોખમમાં
ભ્રમ દૂર કરો અને પાછા આવો, બેસીને વાત કરીએ
સુરતમાં કોરોના મહામારી વચ્ચે આવી રેલીની મંજુરી શા માટે ? : સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ
Share This Article
Facebook Email Print
Previous Article GVK ગ્રુપના ચેરમેન વિરુધ્ધ સીબીઆઈ કાર્યવાહી
Next Article ફરિયાદ નોંધાવા ગયેલી મહિલાના ઉડી ગયા હોશ, તેની સામે જ હસ્તમૈથુન કરવા લાગ્યો પોલીસકર્મી અને.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up