[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: National

નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યું છે. જેને 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ ઍક્ટનું સ્થાન લેશે. જે ટેક્સ સિસ્ટમને સરળ, પારદર્શક અને પ્રભાવશાળી બનાવશે. નવા ઇન્કમ ટેક્સ બિલમાં પ્રસ્તાવિત સુધારાઓ ટેક્સ યરનો ઉપયોગ : નવા બિલમાં અસેસમેન્ટ યરના સ્થાને ટેક્સ યર શબ્દનો ઉપયોગ થશે. જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો રહેશે. નવો બિઝનેસ શરુ થાય તો તેનો ટેક્સ યર પ્રારંભના દિવસથી જ શરુ થશે અને તે વર્ષના નાણાકીય વર્ષના અંતે પૂર્ણ થશે. કાયદાકીય ભાષા સરળ બનાવી : નવા બિલમાં કાયદાકીય શબ્દોને સરળ અને ટૂંકાવામાં
Read more

ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો

રાજ્યસભાની 15 બેઠકોની ચૂંટણીના પરિણામો હવે જાહેર થઈ ગયા છે,જ્યાં એક તરફ હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવારની જીતથી કોંગ્રેસની સરકાર અલ્પમતમાં હોવાના સંકેત મળ્યા છે,જ્યારે ભાજપે ઉત્તર પ્રદેશમાં પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સૌથી મોટો ખેલા થયો છે.યુપીમાં ભાજપના તમામ 8 ઉમેદવારોની જીત થઈ છે.જ્યારે સપાના ત્રીજા ઉમેદવારને પોતાની જ કેમ્પના ધારાસભ્યોએ મોટો ઝટકો આપ્યો છે. સપાના ઉમેદવાર જયા બચ્ચનને સૌથી વધુ મત મળ્યા યુપીમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે.ભાજપે આઠ બેઠકો જીતી છે,જ્યારે સપાએ બે બેઠકો જીતી છે.સપાના ઉમેદવાર જયા બચ્ચનને સૌથી વધુ મત મળ્યા હતા.ભાજપને ક્રોસ વોટિંગનો સ્પષ્ટ ફાયદો મળ્યો હતો અને તેના
Read more

ગેરકાયદે માઇનિંગ કેસમાં CBIએ સપા ચીફ અખિલેશ યાદવને સમન્સ પાઠવ્યું, જાણો આખો મામલો

લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે.કારણ કે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ હમીરપુરમાં ગેરકાયદે ખનન સંબંધિત કેસમાં અખિલેશ યાદવને શા માટે સમન્સ મોકલ્યું હતું. અખિલેશ યાદવને આવતીકાલે એટલે કે 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં CBI સમક્ષ હાજર થવા માટે બોલાવવામાં આવ્યા છે.એસપી ચીફને સાક્ષી તરીકે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.સીબીઆઈએ એસપી ચીફ અખિલેશ યાદવને સીઆરપીસીની કલમ 160 હેઠળ સમન્સ મોકલ્યા છે. સમન્સમાં કહેવામાં આવ્યું છે કે અખિલેશ યાદવે જવાબ આપવા માટે CBI સમક્ષ હાજર થવું પડશે.અખિલેશને જાન્યુઆરી 2019માં નોંધાયેલી CBI FIRના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યો છે,જે 2012-2016 વચ્ચે હમીરપુરમાં કથિત ગેરકાયદેસર ખાણકામ
Read more

ઈનકમટેક્સ સેવિંગ : કરદાતાને થશે 1.50 લાખની બચત, આઈટી રિટર્ન ફાઈલ કરવાની પહેલા ફટાફટ કરો આ કામ

– ટેક્સ પ્લાનિંગમાં કર બચત મુખ્ય પાસું છે.દર વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા કરદાતા કલમ 80સીનો ઉપયોગ કરી 1.50 લાખ રૂપિયા સુધીનું ટેક્સ સેવિંગ કરી શકે છે આવકવેરા કાયદો : ટેક્સ પ્લાનિંગ કરવું જરૂરી છે.31મી માર્ચ નજીક આવી રહી છે,તેથી કર બચત માટે રોકાણના પ્રયાસો પણ તેજ થઇ જાય છે.આ દિવસોમાં ખાસ કરીને પગારદાર અને પ્રોફેશનલ કરદાતા ટેક્સ સેવિંગના વિકલ્પો શોધવાનું શરૂ કરે છે.કર બચત મામલે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80Cની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી છે.આ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો કર કપાત વિકલ્પ છે. સામાન્ય રીતે રોકાણકારો ટેક્સ બચાવવા માટે આ વિકલ્પનો ઉપયોગ કરે છે.તમે કલમ 80C
Read more

કેરળમાં કોંગ્રેસ યુડીએફ સાથે મળીને ચૂંટણી લડશે

– કોંગ્રેસ આ વખતે દેશના લગભગ તમામ રાજ્યોમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે – સીપીઆઈ કેરળમાં કોંગ્રેસને આકરો પડકાર આપ્યો છે લોકસભા ચૂંટણી 2024 માટે કેરળમાં કોંગ્રેસ અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) વચ્ચે બેઠકોની વહેંચણી કરવામાં આવી છે.કોંગ્રેસ આ વખતે દેશના લગભગ તમામ રાજ્યોમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે ત્યારે હવે કેરળમાં પણ બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે.ટૂંક સમયમાં પાર્ટી તેના લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરશે. કોંગ્રેસ કેરળમાં 16 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે કોંગ્રેસ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સાથે ગઠબંધન કરીને કેરળમાં ચૂંટણી લડશે.બંને વચ્ચે સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ છે. કોંગ્રેસ કેરળમાં 20માંથી 16 બેઠકો
Read more

રાજ્યસભામાં ભાજપ ટોચ પર : NDA એ બહુમતી નજીક,સમજો આગામી રાજકીય ગણિત !

દિલ્હી, 28 ફેબ્રુઆરી 2024 : લોકસભા ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણીના લિટમસ ટેસ્ટમાં ભાજપે ભારતીય ગઠબંધનને મોટો રાજકીય ફટકો આપ્યો છે.એપ્રિલમાં ખાલી પડેલી રાજ્યસભાની 56 બેઠકોમાંથી ભાજપે 30 બેઠકો જીતી છે.જેમાંથી 20 બિનહરીફ ચૂંટાયા હતા.તો મતદાન દ્વારા 10 બેઠકો જીતી હતી.આ સાથે રાજ્યસભામાં ભગવા પાર્ટીના સાંસદોની સંખ્યા વધીને 97 થઈ જશે. આ સાથે જ ભાજપના નેતૃત્વ હેઠળના NDAના સાંસદોની સંખ્યા વધીને 117 થઈ જશે.તમામ 56 સભ્યોએ શપથ લીધા પછી 240 સભ્યોના ગૃહમાં બહુમતીનો આંકડો 121 કરતા માત્ર ચાર ઓછો છે.પાર્ટી સ્ટેન્ડિંગની વાત કરીએ તો 97 સાંસદો સાથે ભાજપ રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી છે.જેમાં પાંચ નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે.કોંગ્રેસ 29 સાંસદો
Read more

હિમાચલમાં કોંગ્રેસના વળતા પાણી ! રાજ્યસભા ચુંટણી ન જીતવાના આ છે પ્રમુખ કારણો…..

હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુક્ખુની સરકારને આવ્યા માત્ર 14 મહિના જ થયા છે,ને સરકાર પર પડી ભાંગવાને આરે છે.હવે સીએમ સુક્ખુ તેમની ખુરશી પર ટકી રહેશે કે નહીં તે સવાલ આવીને ઊભો થયો છે.જો કે, આ અસંતોષનો બળાપો હિમાચલ પ્રદેશમાં આજે નથી ફૂટ્યો,પરંતુ ચૂંટણી જીત્યા બાદ રાજ્યમાં સરકાર બનાવવાનો વારો આવ્યો ત્યારે.પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના અવસાન બાદ જ્યારે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિમાં આવી ત્યારે આ તક પાર્ટી માટે ઘણી સમસ્યાઓ લઈને આવી.પુર્વ સીએમના અવસાન બાદ તેમની પત્ની પ્રતિભા સિંહ દાવેદારાની રેસમાં આગળ હતા. પૂર્વ સીએમની પત્ની પ્રતિભા સિંહ સીએમની રેસમાં આગળ હતા પ્રતિભા સિંહ શિમલા જિલ્લાના છે,જ્યાં કોંગ્રેસ વિધાનસભા
Read more

જમ્મુ-કાશ્મીરના આતંકી સંગઠન જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ લંબાયો

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી : ભારત સરકારે દેશ વિરોધી જૂથ જમાત-એ-ઇસ્લામી, જમ્મુ-કાશ્મીર સંગઠન પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.આ સંગઠનને 28 ફેબ્રુઆરી 2019ના રોજ દેશ વિરુદ્ધ કામ કરવાના આરોપમાં ગેરકાયદેસર જાહેર કરાયું હતું.આ સંગઠનની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો હતો.હવે 27 ફેબ્રુઆરીએ તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધના પાંચ વર્ષ પૂર્ણ થયા હતા.સરકારને જાણવા મળ્યું છે કે તેના કેટલાક સભ્યો હજુ પણ દેશની અખંડિતતા,સાર્વભૌમત્વ અને એકતા માટે ખતરો છે.આવી સ્થિતિમાં પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. અમિત શાહે X પર પોસ્ટ કરીને પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરી આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરતા કહ્યું કે,
Read more

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી ડેટા મિસમેચનો મેસેજ મળે તો ડરશો નહીં, આ રીતે આપો જવાબ

– આઈટી વિભાગ તરફથી ડેટા મિસમેચનો મેસેજ મળ્યો હોય તો તે માત્ર એક સંદેશો છે કોઈ ટેક્સ નોટીસ નથી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી જો તમને ડેટા મિસમેચ હોવાનો કોઈ મેસેજ કે ઈમેલ મળ્યો હોય,તો બની શકે કે તમે ગભરાઈ ગયા હોવ, પરંતુ તેમા હેરાન થવાની કોઈ જરુર નથી.સૌથી પહેલા તો તમારે એ જાણી લેવું જોઈએ કે ઈન્કમ ટેક્સ તરફથી આ કોઈ ટેક્સ માટેની નોટિસ નથી,આ માત્ર ડેટા મિસમેચનો મેસેજ અથવા ઈમેલ છે.તેના હેઠળ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન અને ડિવિડન્ડ ઈન્કમ પર આપવામાં આવેલી માહિતીમાં કેટલીક મિસમેચ જોવા મળી છે,જેનો જવાબ આપવાથી તમારુ ટેન્શન ફ્રી થઈ જશો.આ ડેટા મિસમેચનો મેસેજ
Read more

કોંગ્રેસના પ.બંગાળ અને આસામમાં કદાવર નેતાઓએ કોંગ્રસનો પંજો છોડ્યો : સંભવત ભાજપમાં જોડાશે !

– પ.બંગાળમાંથી કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું – આસામમાં કદાવર નેતા રાણા ગોસ્વામીએ આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામાની જાહેરાત કરી જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ માટે મુશ્કેલીઓનો ખડકલો સર્જાતો જઇ રહ્યો છે.તાજેતરના એક અહેવાલ અનુસાર પ.બંગાળ અને આસામમાંથી કદાવર નેતાઓ પાર્ટીનો સાથ છોડી ગયાના અહેવાલ છે.માહિતી અનુસાર પ.બંગાળમાંથી કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.તેમણે એક્સ પર પોસ્ટ કરીને આ મામલે માહિતી આપી હતી.જ્યારે આસામમાં કદાવર નેતા રાણા ગોસ્વામીએ આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામાની જાહેરાત કરી દીધી
Read more
1 2 3 807

Most Read