By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતઃ ‘તું અહીં કેમ આવે છે, દાદો બનવા માંગે છે’, સૂર્યા મરાઠીના વિસ્તારમાં રત્નકલાકાર ઉપર જીવલેણ હુમલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતઃ ‘તું અહીં કેમ આવે છે, દાદો બનવા માંગે છે’, સૂર્યા મરાઠીના વિસ્તારમાં રત્નકલાકાર ઉપર જીવલેણ હુમલો
GeneralSurat

સુરતઃ ‘તું અહીં કેમ આવે છે, દાદો બનવા માંગે છે’, સૂર્યા મરાઠીના વિસ્તારમાં રત્નકલાકાર ઉપર જીવલેણ હુમલો

HM News
Last updated: 12/10/2020 10:34 AM
HM News
5 years ago
Share
SHARE

સુરતઃ શહેરનો વેડરોડ પર ફરી ભાઈ લોકોના વિસ્તરમાં દદગીરીની ઘટના સમયે આવી છે.જોકે અહીં પહેલા સૂર્યા મરાઠી દાદાગીરી ચાલતી હતી.જોકે તેની હત્યા બાદ અહીં બિલાડીની ટોપની જેમ દાદા નીકળ્યા છે.ત્યારે અહીં ઊભેલા એક રત્નકલાકારને તું અહીંનો ભાઈ છે અને અહીંયા કેમ ઉભો છે કહીને બે ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચી ભાગી છૂટ્યા હતા.જોકે ઈજાગ્રસ્ત યુવાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ અગે જાણ થતાં પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતનો વેદ રોડ આમતો થોડા દિવસોથી જીવલેણ હુમલો પછી તે ચપ્પુ હોય કે પછી તલવાર આવી ઘટના આમ બની હતી.કારણ કે અહીંયા સર્યા મરાઠી ગેંગ અને બાર્ય ગેંગ વચ્ચે ગેંગ વોર થતું હતું.પણ સર્યાની હત્યા બાદ જાણે પોલીસને આ વિત્તસરના લોકોને રાહતનો શ્વાસ માંડ્યો હતો તેવું લાગતું હતું.

આ માથા ફરેલા સૂર્યાની હત્યા બાદ આ વિસ્તારમાં તેના પંટર ભાઈગીરી કરવા પર ઉતરી પડ્યા છે.ત્યારે ગતરોજ ખાન સાહેબનું ભાઠુ ધાસ્તીપુરા વરીયાવી બજાર ખાતે રહેતા અને હીરા મજૂરી કરતા 26 વર્ષીય કાશીનાથ તુકારામ પવાર ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે વેડરોડ વિશ્રામનગર મંગલમુર્તી ઍપાર્ટમેન્ટ પાસે ઉભો હતો.

તે વખતે તેની પાસે રોહિત કોષ્ઠી અને સ્વપ્નીલ પાટીલ આવી તું અહી રહેતો નથી તો પણ તું કેમ આવે છે તું વિસ્તારનો દાદો બનવા માંગે છે તેમ કહી છાતી અને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.તેમજ જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યાં હતા.

જોકે ઘટનાની જાણકારી મળતા સાથનિક લોકો તાતકાલિક દોડી આવીને આ રત્નકલાકરને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.જોકે સરવર બાદ તેની તબિયત સારી હોવાનું તબીબો દ્વારા જાણકારી આપવામાં આવી હતી બીજી બાજુ ઘટના પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે એક સમયે આ વિસ્તારમાં સૂર્યા મરાઠી નામના માથાભારે લુખ્ખાની દાદાગીરી ચાલતી હતી.જોકે,અંગત અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હતી.ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો.અને રહિશોને પણ થોડા દિવસ માટે શાંતિ મળી હતી.હવે તેના પંટરો દાદાગીરી કરવા ઉપર ઉતરી આવતા રહિશોની શાંતિ ફરીથી છીનવાઈ હોય એવું લાગી રહ્યું છે.

ફાઈવ સ્ટાર હોટેલ દ્વારા ખામીયુક્ત હેરસ્ટાઈલ બદલ મોડેલને રૂ. બે કરોડનું વળતર
વિશ્વની સૌથી મોટી રસીકરણ-ઝુંબેશઃદુનિયાભરમાં ભારતની વાહ-વાહ
રાણેને પ્રધાનમંડળમાંથી દૂર કરો : શિવસેના
રાજપીપળામાં હિન્દૂ જાગરણ મંચ દ્વારા લવ જેહાદ અને લેન્ડ જેહાદ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન
રૂ.400 કરોડના રોડ તૂટવાના કૌભાંડમાં મ્યુનિ. પગલાં કયારે લેશે?
Share This Article
Facebook Email Print
Previous Article બ્લૂફલેગ ધરાવતા ૫૦ દેશોમાં હવે ભારતનો પણ સમાવેશ
Next Article દશેરા – દિવાળી પૂર્વે મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up