By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈ-અમદાવાદ કરતાં સુરત દાણચોરીમાં અવ્વલ : સરકારે લીધો મોટો નિર્ણય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > મુંબઈ-અમદાવાદ કરતાં સુરત દાણચોરીમાં અવ્વલ : સરકારે લીધો મોટો નિર્ણય
GeneralSurat

મુંબઈ-અમદાવાદ કરતાં સુરત દાણચોરીમાં અવ્વલ : સરકારે લીધો મોટો નિર્ણય

HM News
Last updated: 25/07/2023 9:10 AM
HM News
2 years ago
Share
SHARE

સુરત : છેલ્લા કેટલાક મહિનાથી સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટના સામે આવી રહી છે.માત્ર સુરત જ નહીં પરંતુ દેશના અલગ અલગ શહેરોમાં આવી જ રીતે વધી રહ્યા છે.ત્યારે ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.સુરત ગોલ્ડ સ્મગલિંગ કેસની ગંભીરતા બાદ ભારત સરકારે ગોલ્ડ આયાત પર પ્રતિબંધ મૂક્યા છે.સરકારે કેટલીક સોનાની જ્વેલરી અને અન્ય વસ્તુઓની આયાત ૫૨ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી નોટિફિકેશન પ્રસિદ્ધ કરી દીધું છે.

ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશન ગુજરાતના ડિરેક્ટર નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, આ પગલું કેટલીક બિન-આવશ્યક વસ્તુઓની આયાતને રોકવામાં મદદ કરશે.તેમજ દાણચોરી પર પણ અંકુશ મુકશે.હવે આયાતકારે આ ગોલ્ડ પ્રોડક્ટ્સની આયાત કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ પરવાનગી લેવી પડશે.જો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) આયાત કરે છે.વચ્ચેનાં મુક્ત વેપાર કરાર (FTA) હેઠળ આયાત પર લાગુ થશે નહીં.

સાથે તેઓએ જણાવ્યું હતું કે, સુરતમાં છેલ્લા કેટલાક મહિનાથી સોનાની દાણચોરીની ઘટના વધી છે.મુંબઈ અને અમદાવાદ કરતાં સુરતમાં સહેલાઈથી સોનાની દાણચોરી કરી શકાય છે.આ જ કારણ છે કે ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે.આ વાત કેન્દ્ર સરકારને ધ્યાને આવી હશે અને આવી સ્મગલિંગની ઘટનાઓ પર બ્રેક લગાડવામાં તે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.હવે આયાત માટે સરકાર પાસેથી લાઇસન્સ પરવાનગી લેવી પડશે.ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મે સમયગાળા દરમિયાન મોતી અને રત્નોની આયાત 25.36 ટકા ઘટીને 4 બિલિયન ડોલર થઈ છે.આ સમયગાળા દરમિયાન સોનાની આયાત પણ ‘ફ્રી’ થી ‘પ્રતિબંધિત’ કરવામાં આવી ટકા ઘટીને 4.7 અબજ ડોલર થઈ છે.ભારત સોનાનો સૌથી મોટો ગઈ છે.મુખ્યત્વે યુએઈ,ઈન્ડોનેશિયા આયાતકાર દેશ છે.દેશના જ્વેલરી અને યુએસએ જેવા દેશોમાંથી આયાત કરવામાં આવ્યું હતું.જથ્થાના સંદર્ભમાં, ભારત વાર્ષિક 800-900 ટન સોનાની આયાત કરે છે.

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે ભારતની સોનાની આયાત 2022- 23માં 24.15 ટકા ઘટીને 35 બિલિયન ડોલર થઈ ગઈ છે.ગત નાણાકીય વર્ષ એટલે કે 2021-22માં પીળી ધાતુની આયાત 46.2 અબજ ડોલર હતી.છેલ્લા નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન,જેમ્સ અને જ્વેલરીની નિકાસ ત્રણ ટકા ઘટીને લગભગ 38 બિલિયન ડોલર થઈ ગઈ છે.ચાલુ ખાતાની ખાધ (CAD) ને કાબુમાં લેવા માટે સરકારે ગયા વર્ષે સોના પરની આયાત જકાત 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી.

કોરિયોગ્રાફર રેમો ડિસૂજાના સાળાએ કરી આત્મહત્યા,મુંબઈ સ્થિત ઘરમાંથી મળ્યો મૃતદેહ
ભાવનગર જિલ્લાનું ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટ પરીક્ષાનું આજે પરિણામ
વાપી પાલિકાએ ઘરવેરા પર 20 ટકા અને કોમર્શિયલ વેરા પર 25 ટકાની છૂટ આપી, મિલકત ધારકોમાં ઉત્સાહ
આ શુક્રવારે બોક્સ ઓફિસ પર 200 કરોડનો ધૂમાડો થઈ જશે, કંગનાએ આલિયા ભટ્ટ અ્ને તેની ફિલ્મ સામે ખોલ્યો મોરચો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા ,કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત
Share This Article
Facebook Email Print
Previous Article મહેસુલ વિભાગે ભાંગરો વાટ્યો : મૃત સરકારી અધિકારીનો ગાંધીનગરથી બદલીનો આદેશ કર્યો
Next Article પૂર્વ PM ઈમરાન ખાન પર ફરી ધરપકડની લટકતી તલવાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up