[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Religious

#યાદવ_માંગે_શ્રીકૃષ્ણ_જન્મભૂમિ ટ્વિટર પર ટ્રેન્ડ, શું છે સમગ્ર મામલો ?

– શ્રીકૃષ્ણ જન્મભૂમિ હેશટેગ પર 8 હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી हर वर्ग , हर वर्ण , हर जाति , हर व्यक्ति का साथ चाहिए। बताओ कौन कौन सा साथ देगा । #यादव_मांगे_श्रीकृष्ण_जन्मभूमि @murli_waale pic.twitter.com/OGyDOc2jXb — OBC समाज 🚩 (@ObcCommunity) January 20, 2024 નવી દિલ્હી, 22 જાન્યુઆરી : “યાદવ માંગે શ્રીકૃષ્ણ જન્મભૂમિ” નામનું હેશટેગ આજ સવારથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.આ અંગે અત્યાર સુધીમાં 8 હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી છે.પરંતુ ટ્વિટર પર આ વિષય શા માટે ટ્રેન્ડ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દાની તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયોથી
Read more

લાભ પાંચમ એટલે દિવાળીના તહેવારની પુર્ણાહૂતિ : જાણો ધંધાનું મુહૂર્ત

કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 17 નવેમ્બર 2023ના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 નવેમ્બર 2023ના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે.તેથી 18 નવેમ્બરના રોજ લાભ પંચમીની ઉજવણી કરવામાં આવશે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.લાભ પાંચમને ભારતમાં દીપાવલીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે.એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ છે.આ દિવસે મા શારદાનું પણ પૂજન કરવામાં આવે છે. ક્યારે ઉજવાશે લાભ પાંચમ? આ વર્ષે લાભ પાંચમ 18
Read more

પાવાગઢમાં પહેલા જ નોરતે 2 લાખ માઇભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં

માં આધ્યશક્તિ આરાધના પર્વ એટલે નવરાત્રીના પ્રથમ દિવસેજ પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટીયા પડ્યાં હતા.જોકે આ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલા ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પુરતી વ્યવસ્થા અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. નવરાત્રીના પ્રથમ નોરતે જ પાવાગઢ સ્થિત મહાકાળી માતાના દર્શન માટે અંદાજીત 2 લાખથી પણ વધુ ભક્તો દર્શનાર્થે પહોંચ્યાં હતા.મોડી રાતથી જ ભક્તોએ ચાલતા મંદિરે પહોંચવાનુ શરૂ કર્યું હતુ.મંદિરના દ્વાર ખુલતાની સાથે જ જાણે મેરેથોન રેસ શરૂ થઇ હોય તેમ ભક્તોએ મહાકાળી માતાના દર્શન માટે દોટ મુકી હતી.જે દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યાં છે.આ સાથે મંદિર
Read more

નવરાત્રી : સુરતના અંબાજી મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું

– અનેક લોકો આજથી નવ દિવસ ઉપવાસ કરશે તો કેટલાક લોકો સોશિયલ મીડિયાનો નવ દિવસ ઉપયોગ નહિ કરી ડિજિટલ ઉપવાસ કરશે સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો દબદબાભેર પર આરંભ થયો છે.નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં માં અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.માતાજીની આ મંદિરે આરાધના કરતા વડીલોની સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે.આજે નવરાત્રીના પહેલા જ દિવસે માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું જેના કારણે દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવી પડી હતી. સતત નવ દિવસ માતાજીની આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં
Read more

આજે બીજું નોરતું : મા દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે કરો પૂજા

નવરાત્રિના બીજા દિવસે પુજિત બ્રહ્મચારિણી આંતરિક જાગરણનું પ્રતિનિધિત્વ કરે છે.મા સૃષ્ટિમાં ઊર્જાના પ્રવાહ,કાર્યકુશળતા અને આંતરિક શક્તિમાં વિસ્તારની જનની છે.બ્રહ્મચારિણી આ લોકના સમસ્ત જગતને વિદ્યા આપે છે.આજે નવરાત્રિના તહેવારનો બીજો દિવસ છે.આજે 16 ઓક્ટોબરના રોજ બીજા નોરતે દુર્ગા માતાની મા બ્રહ્મચારિણીના રૂપમાં પૂજા કરવામાં આવે છે.બ્રહ્મચારિણી નામમાં જ તેમની શક્તિઓનું વર્ણન મળી જાય છે.બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી.તપનું આચરણ કરનાર શક્તિને આપણે વારંવાર નમન કરીએ છીએ. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી તપ,ત્યાગ,સંયમ,સદાચારમાં વધારો થાય છે.જીવનના કઠિનથી કઠિન સમયમાં માણસો પોતાના પથથી વિચલિત થતા નથી. આવું છે માનું સ્વરૂપ નવરાત્રિના બીજા દિવસે પુજિત બ્રહ્મચારિણી આંતરિક
Read more

જ્યારે ગણેશોત્સવનો ઉપયોગ આઝાદીની લડત માટે હથિયાર તરીકે કરવામાં આવ્યો… જાણો ગણેશ પર્વની શરૂઆતનો રોચક ઈતિહાસ

ગણેશોત્સવ ભારતના ઘણા રાજ્યો સહિત દુનિયાના ઘણા દેશોમાં પણ મનાવવામાં આવે છે.આમ તો આની શરૂઆત મહારાષ્ટ્રના પૂણે શહેરથી થઈ હતી અને એક ખાસ હેતુ માટે કરવામાં આવી હતી નહીંતર આ પહેલા ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ માત્ર ઘરોમાં જ બિરાજમાન કરવામાં આવતી હતી પરંતુ સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને આઝાદીની લડતના જનક લોકમાન્ય બાળ ગંગાધર તિલકે આને અંગ્રેજો વિરુદ્ધ લોકોને એકઠા કરવા માટે એક હથિયારની જેમ ઉપયોગ કર્યો પરિણામે અંગ્રેજ ગણેશ ઉત્સવથી ગભરાવવા લાગ્યા હતા. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ’ નો નારો આપનાર રાષ્ટ્રવાદી લોકમાન્ય બાળ ગંગાધર તિલકે 1893માં પૂણેમાં સાર્વજનિક
Read more

ગણેશ ચતુર્થી : ભૂલથી પણ ભગવાન ગણપતિને અપર્ણ ન કરો આ વસ્તુઓ

દેશભરમાં ગણેશ ઉત્સની ધામધુમથી ઉજવણી કરવામા આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થઈ રહી છે.આ દિવસથી આગામી 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, લોકો તેમની વિવિધ રીતે પૂજા કરે છે અને ઘરે બાપ્પાનું સ્વાગત પણ કરે છે. શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે ભગવાન ગણેશ જેટલા જલ્દી પ્રસન્ન થાય છે.તે એટલી જ ઝડપથી ક્રોધિત થઈ જાય છે.તેથી બાપ્પાની પુજા કરતી વખતે આટલુ ધ્યાન રાખવુ જરુરી છે. ભગવાન ગણેશને આ વસ્તુઓ ન ચઢાવવી તુલસી એક દંતકથા અનુસાર, તુલસીએ ભગવાન ગણેશને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.પરંતુ ગણપતિજીએ આ પ્રસ્તાવને ફગાવી દીધો.જે પછી તુલસીજીથી
Read more

300 વર્ષ બાદ આજે ગણેશ ચતુર્થી પર બ્રહ્મ, શુક્લ અને શુભ યોગનો અદ્ભુત સંયોગ

– ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી સમગ્ર દેશમાં ગણેશોત્સવ પર્વનો શુભારંભ થાય છે – આ પર્વ 10 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે – અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાની વિદાય કરે છે. જ્ઞાન અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશજીના જન્મોત્સવનું પર્વ ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે મનાવવામાં આવે છે.ભગવાન ગણેશને પ્રથમ દેવ માનવામાં આવે છે.કોઈપણ શુભ કાર્યને શરૂ કર્યા પહેલા લંબોદરની પૂજા જરૂર કરવામાં આવે છે.આ વર્ષે આજે (19 સપ્ટેમ્બર) એ ગણેશ ચતુર્થી છે.ગણેશજીના ભક્ત ગણપતિની પ્રતિમાને ઘરમાં લાવીને તેમની ભક્તિભાવથી પૂજા કરશે. ગણેશ ચતુર્થી પર બ્રહ્મ , શુક્લ અને શુભ
Read more

શું તમે જાણો છો ? શ્રાવણ દરમિયાન સપનામાં સાપ જોવાનો અર્થ શું છે…

સ્વપ્નમાં જોવા મળતી વસ્તુઓ અથવા ઘટનાઓ વ્યક્તિના ભવિષ્ય વિશે કોઈને કોઈ સંદેશ આપે છે.ઘણી વખત આપણે સપનામાં કેટલીક વસ્તુઓ જોઈને ડરી જઈએ છીએ.આવી સ્થિતિમાં જો તમને શ્રાવણ મહિનામાં સપનામાં સાપ દેખાય છે તો તે એક ખાસ સંકેત હોઈ શકે છે.આ સાથે જ માનવામાં આવે છે કે સામાન્ય દિવસોમાં સ્વપ્નમાં સાપ દેખાવથી કોઈ જીવનમાં મુશ્કેલી આવી શકે છે.તેને અપશુકન માનવામાં આવે છે.પરંતુ જો તમને શ્રાવણમાં સાપ દેખાય છે તો તે શું સંકેત હોય શકે.આવો જાણીએ… સ્વપ્નમાં જોવા મળતી વસ્તુઓ અથવા ઘટનાઓ વ્યક્તિના ભવિષ્ય વિશે કોઈને કોઈ સંદેશ આપે છે.ઘણી વખત આપણે સપનામાં કેટલીક વસ્તુઓ જોઈને ડરી જઈએ છીએ.આવી સ્થિતિમાં જો તમને
Read more

શ્રાવણમાં શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવશો આ વસ્તુઓ

– ભગવાન શિવે તુલસીના પતિનો વધ કર્યો હોવાથી તેમને શ્રાપ મળ્યુ હતુ – કુમકુમ અને સિંદુર સૌભાગ્યની નિશાની અને શિવજી છે સંહારક શ્રાવણ મહિનો હિંદુ ઘર્મ માટે વિશેષ માનવામાં આવે છે.આ પવિત્ર મહિનામાં ઘણા મોટા ઉપવાસ અને તહેવારો આવે છે.શ્રાવણમાં મહાદેવજીની કૃપા મેળવવા માટે સોમવારનું વ્રત રાખવામાં આવે છે.આ સાથે ભક્તજનો દરરોજ શિવલિંગની પૂજા કરે છે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.આ પવિત્ર મહિનામાં શિવભક્તો ભગવાન આશુતોષની આરાધના કરે છે,પરંતુ ધાર્મિક ગ્રંથોમાં પણ કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,જે શિવલિંગને ન ચઢાવવી જોઈએ.આવો જાણીએ કઈ છે તે વસ્તુઓ તુલસી પત્ર પૌરાણિક માન્યતા અનુસાર
Read more
1 2 3 30

Most Read