By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પીએમ મોદીના આ નિર્ણયથી અર્થતંત્રને વેગ મળશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પીએમ મોદીના આ નિર્ણયથી અર્થતંત્રને વેગ મળશે
BusinessGeneralNational

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પીએમ મોદીના આ નિર્ણયથી અર્થતંત્રને વેગ મળશે

HM News
Last updated: 13/05/2020 9:21 AM
HM News
5 years ago
Share
SHARE

મંગળવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા આર્થિક મહા પેકેજ 20 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.આ પેકેજ દેશના જીડીપીના લગભગ 10 ટકા છે.પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે આ પેકેજ દેશના ગરીબ,મજૂર,મધ્યમ વર્ગ અને ખેડૂત સહિત દરેક વર્ગને મદદ કરશે.આ સાથે પીએમ મોદીએ લોકલ પ્રોડક્ટનો ઉપયોગ વધુ કરવા દેશવાસીઓને સંકલ્પ લેવા કહ્યું અને લોકલને ગ્લોબલ પ્રોડક્ટ બનાવવામાં સહયોગ કરવા અપીલ કરી.

શું કહે છે અર્થશાસ્ત્રી:

આપણે જણાવી દઈએ કે કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પીએમ મોદીના આ નિર્ણયથી અર્થતંત્રને વેગ મળશે.આ રાહત પેકેજની હાલ ઘણી જરૂર હતી.સરકારની કોશિશ પોઝિટિવ ડાયરેક્શનમાં છે અને આનાથી ઇકોનોમીને રિવાઇબ મળશે.આ ખૂબ જ મોટુ પેકેજ છે.કોરોના કારણે ગ્લોબલ ટ્રેડ, લેબર માર્કેટ,ગ્લોબલ ટ્રાન્સપોર્ટ વગેરે ઘણા પ્રભાવિત થયા છે.પીએમ મોદીનું સંબોધન ગ્લોબલાઇજેશન અને લોકલાઇજેશન તરફ આગળ વધવાનું ડાયરેક્શન છે.

ઉપરાંત અર્થશાસ્ત્રીઓએ વધુમાં જણાવ્યું કે દેશમાં એકવાર ફરી સેલ્ફ લાઇનની નીતિની વાત કરવામાં આવી રહી છે.80ના દાયકા પહેલા સેલ્ફ લાઇનની નીતિ ચાલી રહી હતી પરંતુ 80 બાદ આમાં ફેરફાર થયા. કોરોના સંકટ બાદ દેશની અર્થવ્યવસ્થા એકવાર ફરી બદલવા જઈ રહી છે.સૌથી મોટી વાત એ છે કે પોલિસી ચેંજ થવા જઈ રહી છે.તેથી ભારત જેવા દેશમાં લોકલ ડિમાન્ડને પૂર્ણ કરવા માટે હવે સ્થાનીય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવશે.તેથી વધુ રોજગારનું નિર્માણ પણ થશે.ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારની તફાવતમાં પણ ઘટાડો જોવા મળશે.આ હિન્દુસ્તાનમાં આઝાદી પછીનો સૌથી મોટો બદલાવ સાબિત થશે.

PM CARE FUNDનું ઓડિટ શક્ય જ નથી સરકારનો સુપ્રીમમાં ફરી નનૈયો
કોરોનાને લઈને ચીનની હાલત ખરાબ, વિશ્વભરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી, 7 દિવસમાં 36 લાખ કેસ, 10 હજારનાં મોત
જાણો, આ વૃક્ષના ફળ પાકે એટલે બોંબની જેમ ફાટે છે, નજીક હોય તે થઇ જાય છે લોહી લૂહાણ
બ્રિટનમાં ૯૧૦૦૦ સરકારી કર્મચારીઓની નોકરી જશે
ભાડે રહેનારા માટે CMનો આદેશ,મકાન માલિક મનફાવે એટલું ભાડું નહીં વધારી શકે
Share This Article
Facebook Email Print
Previous Article 20 લાખ કરોડના રાહત પેકેજની ઘોષણા પણ પૈસા આવશે ક્યાંથી…?
Next Article લોકડાઉન 4.0 : રાજ્યમાં રેડ ઝોન સિવાય ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં એસટી સેવા થશે શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up