
દેશના 60 લાખ લોકો 2030 સુધી લાખોપતિ બનશે
– એચએસબીસી હોલ્ડિંગ પીએલસીના રિપોર્ટ અનુસાર, 2030 સુધી વિશ્વમાં 2.50 લાખ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા હશે.ભારતમાં 60 લાખથી વધુ મિલિયોનેર રહી શકે છે,જે તેની પુખ્ત વસ્તીના 1 ટકા હિસ્સો ધરાવે છે,જ્યારે ચીનમાં 2030 સુધીમાં લગભગ 50 કરોડ લોકો લાખોપતિ બની શકે છે.સિંગાપોર મિલિયોનરની સંખ્યામાં પ્રથમ ક્રમે હશે નવી દિલ્હી : એશિયાના દેશોની ઈકોનોમી ઝડપથી વધી રહી છે.જેને ધ્યાનમાં રાખતાં એશિયાના લોકો 2030 સુધી મોટા પ્રમાણમાં લાખોપતિ બનશે.જેમાં ભારતમાંથી 60 લાખથી વધુ મિલિયોનર બની શકે છે.જે તેની કુલ વસ્તીના 1 ટકા છે. આગામી આઠ વર્ષમાં સિંગાપોરમાં સૌથી વધુ મિલિયોનર બનશે. HSBC હોલ્ડિંગ્સ Plc અનુસાર, એચએસબીસી હોલ્ડિંગ પીએલસીના રિપોર્ટ અનુસાર, 2030 સુધી
Read more