By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અદાણીના 413 પેજના જવાબમાં હિન્ડનબર્ગે કર્યો વળતો પ્રહાર, કહ્યું- રાષ્ટ્રવાદ સાથે કરેલો દગો છૂપાશે નહીં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અદાણીના 413 પેજના જવાબમાં હિન્ડનબર્ગે કર્યો વળતો પ્રહાર, કહ્યું- રાષ્ટ્રવાદ સાથે કરેલો દગો છૂપાશે નહીં
GeneralNational

અદાણીના 413 પેજના જવાબમાં હિન્ડનબર્ગે કર્યો વળતો પ્રહાર, કહ્યું- રાષ્ટ્રવાદ સાથે કરેલો દગો છૂપાશે નહીં

HM News
Last updated: 30/01/2023 8:06 AM
HM News
2 years ago
Share
SHARE

અદાણી ગ્રુપ અંગે હિન્ડનબર્ગે રજૂ કરેલો રિપોર્ટ અત્યારે ચર્ચામાં છે.રિપોર્ટને લીધે અદાણીના શેરમાં 20-25% તૂટ્યા છે.અદાણીએ રિપોર્ટ પછી 413 પાનામાં પ્રતિક્રિયા આપી છે.હવે હિન્ડનબર્ગે અદાણીને જવાબ આપી વળતો પ્રહાર કર્યો છે.

હિન્ડનબર્ગનો તર્ક : અદાણીના જવાબથી કોઈ પુષ્ટી થતી નથી.

હિન્ડનબર્ગે કહ્યું છે કે, અદાણી ગ્રુપે જે સવાલનો જવાબ આપ્યો છે તેનાથી કઈ પુષ્ટી થતી નથી.હિન્ડનબર્ગનું કહેવું છે કે, રાષ્ટ્રવાદની આગળ રાખી તે દગાખોરીથી બચી શકે તેમ નથી.અદાણી ગ્રુપે તેના જવાબમાં કહ્યું છે કે, ભારત દેશના આ ગ્રુપ અને તેના વિકાસ પર સમજી વિચારેને કરેલો હુમલો છે.ઉલ્લેખનીય છે કે, હિન્ડનબર્ગે 106 પાનાનો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.જેમાં અદાણી ગ્રુપમાં ઘણી ગંભીર અનિયમિતતા અંગે દાવો કરવામાં આવ્યો હતો.

હિન્ડનબર્ગે માન્યું કે, ભારત એક જીવંત લોકતંત્ર,એમાં કોઈ શંકા નથી.

અદાણી ગ્રૂપ તરફથી આપવામાં આવેલાં જવાબ અંગે પ્રતિક્રિયા આપતાં શોર્ટ સેલર હિન્ડનબર્ગે કહ્યું કે, તે એવું માને છે કે, ભારત એક જીવંત લોકતંત્ર છે અને એક રોમાંચક ભવિષ્ય સાથે ઊભરતી મહાશક્તિ છે.અહીં અદાણી ગ્રુપ તેના વિકાસની ગાથાને રોકી રહ્યું છે.હિન્ડનબર્ગે અદાણી ગ્રુપના આ આરોપોને નકાર્યા છે.તેમનો આ રિપોર્ટ ભારત પર હુમલો છે.હિન્ડનબર્ગનું કહેવું છે કે, દગાખોરી અને રાષ્ટ્રવાદ અને તેની વચ્ચે ચાલતી પ્રકિયાને પ્રભાવિત કરી શકાય નહીં.અદાણી તરફથી આપવામાં આવેલાં જવાબમાં મુખ્ય આરોપને નકારવામાં આવ્યા છે.

અદાણી ગ્રુપનો દાવો: ગ્રુપને બદનામ કરવા માટે ખોટી માહિતીનો ઉપયોગ.

આ પહેલાં અદાણી ગ્રુપે રવિવારે હિન્ડનબર્ગના રિપોર્ટમાં આપવામાં આવેલાં સવાલનો જવાબ આપતાં જણાવ્યું કે, આ ખૂબ જ ચિંતાની વાત છે કે, કોઈ પણ વિશ્વસનીયતા અથવા નૈતિકતા વગર હજારો કિલોમીટર દૂર બેસેલી એક સંસ્થા અમારા રોકાણકારો પર ગંભીર અને પ્રતિકૂળ પ્રભાવ પાડી રહી છે.આવું પહેલાં ક્યારેય થયું નથી.અદાણી ગ્રુપ તરફથી પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે, હિન્ડનબર્ગનો આ રિપોર્ટ એવા સમયે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જ્યારે દેશના સૌથી મોટા FPOની જાહેરાત કરવામાં આવી છે.અદાણી ગ્રૂપે કહ્યું છે કે, હિન્ડનબર્ગના રિપોર્ટને તૈયાર કરવા માટે યોગ્ય રીતે રિસર્ચ કરવામાં આવ્યું નથી અને આ રિપોર્ટ સ્વતંત્ર પણ નથી.હિન્ડનબર્ગે ખોટી માહિતીનો ઉપયોગ કરીને ગ્રુપને બદનામ
કરવા માટે આવું કર્યું છે.

રાજા ભૈયાના વૃદ્ધ પિતા મસ્જીદ આકારના મહોરમ ગેટને હટાવવા ધરણા પર બેઠા, કહ્યું હિંદુઓ પર અન્ય ધર્મ લાદવામાં આવી રહ્યો છે…
ભટારના સાકાર શોપીંગમાં સ્પાની આડમાં ધમધમતા કૂંટણખાના પર દરોડા
બોગસ બિલિંગ કેસમાં એટીએસે ૧૨ જિલ્લામાંથી ૮૫ લોકોને શોધીને GSTના હવાલે કર્યા
ડ્રગ માફિયા શાહિદ સુમરાને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ
અમદાવાદ પીસીબીના PI તરલ‌ ભટ્ટ સહિત તેમના ચાર પોલીસ કર્મચારીઓને જિલ્લા બહાર ધકેલ્યા
Share This Article
Facebook Email Print
Previous Article અદાણી ગ્રુપે આખરે હિંડનબર્ગના રિપોર્ટ સામે 413 પાનાનો જવાબ આપ્યો
Next Article સ્પા/મસાજ પાર્લેરના નામે ચાલતા ગોરખધંધા સામે પોલીસ એક્શનમાં, સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up