[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Bharuch-Ankleshwar-Narmada

HM EXCLUSIVE : ભરૂચ ભાજપના નેતાનો સેક્સ વિડીયો વાયરલ થતા રાજકારણમાં મચ્યો હડકંપ

– આપત્તીજનક રંગરેલીયાનો વાયરલ વિડીયોથી પૂર્વ પટ્ટી સહિત સમગ્ર જિલ્લાના રાજકારણમાં ઉત્તેજના – નિકોરા ફાર્મ હાઉસની કામલીલા,મહિલા આગેવાનની પ્રેમી સાથે પ્રેમલીલા બાદ વધુ એક વિડીયો ફરતો થતા અનેક તર્કવિતર્ક – ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી ટાણે જ કથિત વિડીયોથી રાજકારણ અને વ્યક્તિગત છબી કાલીમા ફેરવાઈ એકતરફ લોકસભાની ચૂંટણીનો ગરમાવો અને બીજી તરફ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવા પ્રમુખ,ઉપપ્રમુખના ચયન સમયે જ ભરૂચ ભાજપના એક નેતાનો કામલીલાનો વિડીયો વાયરલ થતા ભાજપ પક્ષની પ્રીતિષ્ઠાના પણ લીરે લીરા ઉડી રહ્યાં છે.ભરૂચ જિલ્લા ભાજપમાં શિષ્ટાચાર,સંસ્કારના ધજાગરા ઉડાવતી ત્રીજી ઘટના સામે આવી છે.જેને પક્ષની પ્રતિષ્ઠાને પણ શર્મસાર કરી દીધી છે.પેહલા ભરૂચ ભાજપના આગેવાનોનું પૂર્વ પટ્ટીના નિકોરા
Read more

કૃષિ મંત્રી રાઘવજી પટેલ દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી પી ગયા !

નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં કરવામાં આવી હતી.આ આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને આજે પણ દેશી દારૂનો નૈવેધ કરવાનો હતો.પૂજા દરમ્યાન એક લિલી બોટલમાં દેશી દારૂ હતો,જે પૂજા માટે મંત્રી સહિત મહાનુભાવોને આપવામાં આવ્યો હતો.પરંતુ કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોઈ ભૂલમાં આ દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો હતો અને વિમાસણમાં મુકાયા હતા.ત્યારબાદ બાજુમાં ઉભેલા વ્યક્તિએ મંત્રીને કહ્યું કે, આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે,ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાઇ અને સ્વીકાર કર્યો કે મારી
Read more

રાજપીપળામાં હિન્દુઓને ગમતું થયું, નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટે 8 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યો

– ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સોસાયટી સહિતના વિસ્તારો અશાંતધારા હેઠળ સમવાયા – આઠ મહિના પેહલા જ શહેરના 6 વિસ્તારોમાં અશાંતધારો લગાવાયો હતો નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરના 8 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરતું જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે.હિન્દુઓની છેલ્લા ઘણા સમયથી રજૂઆતો અને મંગણીઓ હોય અશાંતધારો લાગુ કરાતા તેઓએ રાહત સાથે ખુશી અનુભવી છે. ગુજરાત અશાંતધારા વિસ્તારમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારમાંથી ભાડુઆતને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈઓ બાબતના સુધારા અધિનિયમ 2019ની કલમ-2ની પેટા કલમ-1 મુજબ નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાએ રાજપીપળા શહેરના 8 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યો છે.રાજપીપળા શહેરના અશાંતધારો લાગુ કરેલા 8 વિસ્તારોની
Read more

ભરૂચ અને નર્મદાની 3 પાલિકાની 7 બેઠકોની પેટા ચૂંટણીમાં 5 પર ભાજપ, એક-એક કોંગ્રેસ અને અપક્ષના ફાળે

– બે નગરસેવકોના અકાળે મૃત્યુ અને 5 બળવાખોરના કારણે આમોદ,જંબુસર અને રાજપીપળા પાલિકાની ખાલી પડેલી બેઠકો ભરૂચ અને નર્મદા જિલ્લાની 3 નગર પાલિકાની 7 બેઠકો ખાલી પડતા યોજાયેલી પેટા ચૂંટણીમાં 5 પર ભાજપ અને એક-એક કોંગ્રેસ અપક્ષે જીતી છે.રાજપીપળા નગર પાલિકાના વોર્ડ નંબર-6ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગર પાલિકામાં વોર્ડ નંબર-6ના સભ્યનું અકાળે અવસાન થતાં તે બેઠક ખાલી પડી હતી જે બેઠક માટે રવિવારના રોજ પેટા ચૂંટણી યોજાઇ હતી.જેમાં મતદારોએ ઉત્સાહ ભેર મતદાન કર્યું હતું.જે ચૂંટણીની આજરોજ ચૂંટણી અધિકારી શૈલેષ ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં બીજેપીના યુવા ઉમેદવાર પાર્થ જોશીને 1089
Read more

દેડિયાપાડાના ભાજપના તાલુકા યુવા મોરચા મહામંત્રી દારૂની હેરાફેરી કરતા પકડાયા

નર્મદા : નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ભાજપના તાલુકા યુવા મોરચાના મહામંત્રી દારૂની હેરાફેરીને પકડાતા ચકચાર મચી ગઈ છે.ભાજપના નેતા સહિત બે શખ્સો કારમાં વિદેશી દારૂ લઈ જતા પકડાઈ ગયા હતા.જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. વિગતો મુજબ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીઆઈએ બાતમીના આધારે બયડી ગામથી મગરદેવ જવાના રસ્તે વોચ ગોઠવી હતી.દરમિયાન ત્યાંથી નીકળતી એક કારને રોકવામાં આવી હતી.જેની તપાસ કરતા અંદર દેડિયાપાડા તાલુકા ભાજપના યુવા મોરચાના મહામંત્રી અજય વસાવા બેઠેલા હતા તથા તેમની સાથે કારમાં અન્ય બે વ્યક્તિ પણ હાજર હતા.કારની તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી હતી,જેની કિંમત 2.40 લાખ રૂપિયા જેટલી થાય છે. આ સાથે જ
Read more

નોરિસ મેડિસિન કંપનીના માલિક વિરલ શાહે ભરૂચના બિલ્ડરને રૂ. 6 કરોડમાં ઠગ્યા,રૂપિયા પરત માંગ્યા તો ગુંડા મોકલ્યા

અંકલેશ્વરની નોરિસ મેડિસિન કંપનીના માલિક વિમલ શાહ સામે ભરૂચના બિલ્ડર સેજલ શાહે રૂપિયા 6 કરોડના વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે.ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા હરિહર બંગલોઝમાં રહેતા બિલ્ડર સેજલ શાહની ગત 14 ડિસેમ્બર 2022 માં ઉદેપુર ખાતે વિમલ ડી.શાહ જોડે મુલાકાત થઈ હતી.ભરૂચના શ્રોફ ચંદ્રેશ શાંતિલાલ શાહના પુત્રના લગ્નમાં તેઓએ બિલ્ડર સાથે ચેન્નાઇ રહેતા અને અંકલેશ્વરની નોરિસ કંપનીના માલિક સાથે ઓળખાણ કરાવી હતી.જેના થોડા દિવસ બાદ વિમલ શાહે બિલ્ડર અને શ્રોફને અંકલેશ્વરની હોટલમાં જમવા બોલાવ્યા હતા.ત્યારે પોતાને અરજન્ટ રૂ.6 કરોડની જરૂર હોવાનું કહ્યું હતું. બિલ્ડર સેજલ શાહને વિશ્વાસમાં લઇ 15 દિવસમાં જ રૂપિયા પરત કરવાનું ફાર્મા
Read more

ભરૂચ ભાજપના અગ્રણી મહિલા નેતાની લવસ્ટોરીની ભારે ચર્ચા !

– 45 વર્ષની રાજકારણી મહિલા અને યુવાન કાર્યકર સાથે પ્રેમસંબંધ જાહેર થતા ભારે ચર્ચાસ્પદ – ભરૂચ જીલ્લાના આ અગ્રણી મહિલા નેતા પાસે મોવડી મંડળે દબાણથી રાજીનામું લખાવ્યું હોવાનો દાવો ભરૂચ : સંસ્કારી પાર્ટીના અનેક કારનામાઓ બહાર આવી રહ્યા છે.હાલમાં ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહિલા નેતા છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનો તેમના પ્રેમીએ જ સોશિયલ મીડિયામાં ઘટસ્ફોટ કરતા આ લવસ્ટોરી ટોક ઓફ ધ ટાઉન બની છે. 35 વર્ષીય પ્રેમી ચિંતન પટેલે ભરૂચ જિલ્લાના અગ્રણી મહિલા નેતા સાથેના સંબંધોની સ્ટોરી પ્રકાશમાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.જો કે આ મુદ્દે મોવડી મંડળના દબાણથી મહિલા નેતાએ પોતાના પદ
Read more

ઝઘડિયા ગેંગવોરના હુમલાખોરો બેફામ, અંકલેશ્વરના હવા મહેલના કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા કોન્ટ્રાક્ટરને આપી ધમકી

– ઝધડિયામાં અમે ફાયરિંગ કરી છે તમે કહી આપી ધમકી – પાંચ દિવસમાં તારા પર તેવી જ ફાયરીંગ થશે કહી ધમકી આપતા પોલીસ ફરિયાદ અંકલેશ્વરની કોર્ટમાં ગયેલ હવા મહેલ સોસાયટી પાસે રહેતા કોન્ટ્રાક્ટરને માથાભારે ઇસમેં ફાયરીંગ કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ઝઘડિયામાં અમે કેટલી ફાયરિંગ કરી છે તને ખબર છે તારા પર પણ તેવી જ ફાયરિંગ થશે ની ધમકી બાદ પોલીસ ફરિયાદ નોંધવાઈ.અંકલેશ્વરના પીરામણ ગામની હવા મહેલ સોસાયટીની પાસે આવેલ યુરો બિલ્ડીંગ ખાતે રહેતા રહેમતખાન હનીફખાન પઠાણ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે.જેઓ ગતરોજ અંકલેશ્વર કોર્ટમાં હાજર હતો તે વેળા યુનુશ મુલતાની ઉર્ફે ટાઇગર નામના ઇસમનો તેના ફોન ઉપર
Read more

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ભાજપમાં જોડાય તેવી અટકળો, ફૈઝલ પટેલે પાટીલ સાથે મુલાકાત કરી

– સી.આર.પાટીલ સાથેની મુલાકાતના ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યા ગુજરાતની ચૂંટણીમાં કંગાળ દેખાવ કરનાર કોંગ્રેસમાં હવે મોટાપાયે ફેરફાર થવાની સંભાવનાઓ છે.સુત્રોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને બદલી નાંખવામાં આવશે.બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાન બાદ હવે ગુજરાતનો એકપણ ચહેરો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી ગુજરાતની વાત મુકી શકે એવો નથી.પરંતુ બીજી બાજુ અહેમદ પટેલના પુત્રએ જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યા કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના
Read more

ભરૂચમાંથી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ ગતિ પકડશે

– અઢી વર્ષથી જમીન સંપાદન વળતરને લઈ ખેડૂતોનો ચાલતો વિરોધ અંતના આરે – જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.600 આસપાસ ભાવ મળી રહે તે માટે કલેકટર કરશે પ્રયાસો ભરૂચ જિલ્લામાં 70 કિલોમીટરમાંથી 32 ગામોમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે છેલ્લા અઢી વર્ષથી વળતરના મુદ્દે વિરોધના વિઘ્નમાં હતો.ભરૂચ જિલ્લાના 1500 ખેડૂતોની 2700 એકર જમીન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેમાં સંપાદિત થઈ છે.જોકે જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સુરત,નવસારી અને વલસાડ જિલ્લાને આપાયેલ 900નો ભાવને લઈ વિરોધમાં અડયા રહ્યાં હતાં.અઢી વર્ષથી ચાલતો ખેડૂતોનો વિરોધ છેલ્લા કેટલાક દિવસોથી વ્યાપક અને ઉગ્ર બન્યો હતો.જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ અગાઉ આપેલા ભાવોને લઈ NHAI કોર્ટમાં ગયું હતું. નવો ભાવ 370 ખેડૂતોને મંજુર
Read more
1 2 3 15

Most Read