By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અન્ડર વર્લ્ડ ડોન છોટા રાજન જીવીત કે મૃત્યુ ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અન્ડર વર્લ્ડ ડોન છોટા રાજન જીવીત કે મૃત્યુ ?
GeneralNational

અન્ડર વર્લ્ડ ડોન છોટા રાજન જીવીત કે મૃત્યુ ?

HM News
Last updated: 07/05/2021 2:25 PM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાવાયરસના કારણે મોત નિપજ્યું છે એ ખબર અફવા હોવાનું દિલ્હી એમ્સમાંથી જણાવવામાં આવેલ છે.છોટા રાજનને છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.છોટા રાજન તિહાડ જેલમાં તેની સજા ભોગવી રહ્યો હતો.તે દરમિયાન કોરોના સંક્રમિત થયો હતો.એપ્રિલના છેલ્લા સપ્તાહમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.થોડા દિવસોથી તેની સ્થિતિ નાજુક છેેે અને સારવાર ચાલી રહી છે.

છોટા રાજન ઉપર અપહરણ અને હત્યાના અનેક મામલાઓ સહિત 70થી વધુ કેસ નોંધાયેલા છે.મુંબઈના સિનિયર પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના આરોપમાં છોટા રાજનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.જોકે છેલ્લા દિવસોમાં તેને હનીફ કડાવાલાની હત્યાના કેસમાં વિશેષ સીબીઆઇ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.મુંબઈમાં 1993માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં છોટા રાજનની સંડોવણી હોવાનું જાણવા મળેલ છે.

ગેંગસ્ટર છોટા રાજનનું દિલ્લીની AIIMS હોસ્પીટલમાં કોરોનાથી મોત થયું છે તેવા સમાચાર વાયરલ થવા લાગ્યા હતા.પરંતુ હવે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.તે હજુ પણ કોરોનાની જંગ લડી રહ્યા છે.તેની સ્પસ્ટતા એએનઆઈએ ટ્વીટ દ્વારા કરી છે.

અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોના વાયરસના સંક્રમણના કારણે મોત થયું ગયું છે.છોટા રાજનને છેલ્લા થોડા દિવસો કોવિડ સંક્રમણથી સારવાર માટે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છોટા રાજનને તિહાડ જેલમાં બંધ રહેવા દરમિયાન કોરોના થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલના અઠવાડિયામાં તેમની રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા.ઘણા દિવસોથી તેમની પરીસ્થિતિ ખરાબ બની હતી, પરંતુ શુક્રવારના રોજ તેમને દમ તોડી દીધો હતો.છોટા રાજન પર અપહરણ અને હત્યાના ઘણા કેસો સહિત ૭૦ થી વધુ કેસ નોંધાયેલા હતા. તેમને મુંબઈના સીનીયર પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યામાં દોષી ઠરતા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમ છતાં છેલ્લા દિવસોમાં તેમને હનીફ કડાવાલાની હત્યાના કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

મુંબઈમાં ૧૯૯૩ માં થયેલ સીરીયલ બ્લાસ્ટમાં પણ છોટા રાજન આરોપી હતો.છોટા રાજનનું રીયલ નામ રાજેન્દ્ર નીકાલજે હતું. ૨૦૧૫ માં તેમને ઇન્ડોનેશિયાથી ભારતીય લાવવામાં આવ્યા હતા. ૨૬ એપ્રિલના તેને કોરોના સંક્રમણની સારવાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તિહાડ જેલના એક અધિકારીએ ૨૬ એપ્રિલના એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, છોટા રાજનને વિડીયો કોન્ફરન્સ પર રજૂ કરવામાં આવી શકશે નહીં.જેનું કારણ એ છે કે, તે કોરોના પોઝીટીવ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ધંધા રોજગાર બેઠા કરવા 31 જાન્યુઆરી પછી રાત્રિ કર્ફ્યુ હટાવી લેવાશે ? : નીતિન પટેલએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
કર્ણાટકના કેરુરમાં બે સમુદાયોમાં હિંસા, કલમ 144 લાગુ
દેશમાં 16મીએ ચક્રવાત ત્રાટકવાની શક્યતા,અનેક રાજ્યોમાં ઓરેંજ એલર્ટ જાહેર
દારૂ ભરેલ ત્રણ સ્કોર્પિયો અટકાવવા ગાંધીનગરની ટીમ મેદાનમાં ઉતરી તો બુટલેગરોએ હુમલો કર્યો
UPમાં RSS આવ્યુ મેદાનમાં : ૯ થી ૧૩ જુલાઇ ચિત્રકૂટમાં પ્રચારકોની બેઠકમાં વિવિધ મુદે ચર્ચા થશે
Share This Article
Facebook Email Print
Previous Article VIDEO VIRAL : ઇઝરાયલના લોકોએ ‘ૐ નમ: શિવાય’ ના કર્યા જપ
Next Article Ram Gopal Varma એ કરી છોટા રાજન માટે બેડ અને ઓક્સિજનની ડિમાન્ડ, યુઝર્સે ખુબ લગાવી ક્લાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up