By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદમાં કરણી સેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ,રાજ શેખાવતની અટકાયત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદમાં કરણી સેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ,રાજ શેખાવતની અટકાયત
AhmedabadGeneral

અમદાવાદમાં કરણી સેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ,રાજ શેખાવતની અટકાયત

HM News
Last updated: 02/10/2020 10:39 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદમાં પોલીસ અને કરનીસેના વચ્ચે ફરી વિખવાદ થયો છે અને સંઘર્ષ થતા ભારે હોબાળો થયો છે.વિગતો મુજબ ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજ્યભરમાં જે-તે સમયે કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ આંદોલન થયું હતું જેને લઇને પોલીસ કેસ કરવામાં આવ્યા હતા.

આ કેસ સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી માગ સાથે ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના એક દિવસના ધરણાં નો કાર્યક્રમ યોજ્યો હતો જોકે આ સમયે મંજૂરી નહિ હોવાથી કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.પોલીસે કરણીસેના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત કરી છે.કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરો ગાંધીજયંતી નિમિત્તે ગાંધીઆશ્રમ ખાતે પોતાની માગ સાથે એક દિવસનાં ધરણાં કરવા જઈ રહ્યા ત્યારે પોલીસે સુભાષબ્રિજ પાસે જ તેમને રોકી લીધા હતા,જેને કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઇ હતી બીજી તરફ આશ્રમ ના જવાબદાર આશ્રમ સંચાલકે કોરોના ને કારણે પ્રવેશ બંધ બાબતે ઘ્યાન દોર્યું હતું છતાં રાજ શેખાવત અને કાર્યકર્તાઓ ગાંધી આશ્રમમાં પ્રવેશ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યો હતો.એક સમયે ગાંધી આશ્રમમાં જવાની મંજૂરી ન મળતાં ગૃહમંત્રી હાય-હાયના નારા લગાવ્યા હતા.આમ દિવસભર આજે પોલીસ અને કોંગ્રેસ તેમજ કરણી સેના વચ્ચે ઘર્ષણ ના સમાચારો આવી રહ્યા છે.

રાજસ્થાનમાં એક ડઝન ગુંડાઓએ BJPના પૂર્વ પદાધિકારીને ગોળીઓથી વીંધી નાખ્યા
મુંબઈ આવતી ફલાઈટને સુરત ડાઈવર્ટ કરાઈ, મુંબઈમાં તાઉતે વાવાઝોડાને પગલે ત્રણ કલાક એરપોર્ટ બંધ
હેલો હેપિનેસ પહેલની શરૂઆત, ભારતનો હેપિનેસ ઈન્ડેક્સ વધારવાના મિશન સાથે ‘આઈ એમ હેપિનેસ’
અરબાઝ અને સોહેલ ખાન સામે FIR
ઈ-રિટેલર્સનો આરોપઃ પોલીસ હુમલાના લીધે 15000 લીટર દૂધ અને 10000 કિલો શાકભાજી નષ્ટ
Share This Article
Facebook Email Print
Previous Article શનિવારે દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદઘાટન કરશે PM, 10 વર્ષ લાગ્યા બનવામાં
Next Article રાષ્ટ્રપતિ શાસન લાદો ને “યોગી આદિત્યનાથને ગોરખપુર મઠમાં મોકલો, ઉત્તર પ્રદેશનું નેતૃત્વ કોઈ બીજાને સોંપો” : માયાવતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up