By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા, ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 82
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા, ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 82
AhmedabadGeneralGujarat Now

અમદાવાદમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા, ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 82

HM News
Last updated: 01/04/2020 8:08 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આજે 8 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આજે 8 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તમામ નવા કેસ અમદાવાદમાં છે.

આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 82 પર પહોંચ્યો છે.જેમાં 67 સ્ટેબલ છે, 03 વેન્ટિલેટર પર છે અને 6ને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે.જ્યારે રાજ્યમાં કુલ 6 લોકોના મૃત્યુ થયારાજ્યમાં ક્વોરન્ટીનની સંખ્યા 19,206 છે. જેમાંથી 18,487 હોમ ક્વોરન્ટીન, 743 સરકારી ક્વોરન્ટીન અને 253 ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટીન છે.રાજ્યમાં કુલ 1586 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 82 પોઝિટિવ, 1501 નેગેટિવ આવ્યા છે.જ્યારે 3 ટેસ્ટ પેન્ટિંગ છે. છે.કોરોના વાયરસનું એપિસેન્ટર અમદાવાદ બન્યું છે.ગુજરાતમાં આજે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.તમામે કેસો અમદાવાદમાં નોંધાય છે.આ સાથે જ અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયાને કોરોના વાયરસને પગલે ઉદભવેલી સ્થિતિની માહિતી આપી હતી.અમદાવાદમાં આજના 8 કેસમાં 4 આંતર રાજ્યના, 3 લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે.એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. હાલ કોરોનાને લઈને ગુજરાત સરકાર કામે લાગી છે.ગુજરાતમાં કોરોના આંકડા પર એક નજર કરીએ તો, અમદાવાદમાં 31 પોઝિટિસ કેસ નોંધાય છે જ્યારે 3નાં મોત નિપજ્યાં છે.આ ઉપરાંત ગાંધીનગરમાં 11, રાજકોટ અને સુરતમાં 10-1 કેસો નોંધાય છે.વડોદરામાં 9, ભાવનગરમાં 6, ગીરસોમનાથમાં 2 કેસો છે. આ ઉપરાંત કચ્છ-મહેસાણા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયેલા છે.આ તમામ કેસમા 6 લોકોનાં મોત નિપજ્યાં છે.

કોરોના વાયરસ : દિલ્હીમાં આઇટીબીપીમાં રખાયેલા ૪૦૬ ભારતીયોનો રિપોર્ટ નેગેટિવ
RTEનો બીજો રાઉન્ડ ૧૨મીથી ૧૮ હજારથી વધુ બેઠક ખાલી
હવે ઓવૈસીનું નવું હિન્દૂ નામ હશે …જનોઈ પહેરશે ઓવૈસી, કરશે રામ નામનો જાપ’,UP સરકારના મંત્રીએ વધાર્યું રાજકીય તાપમાન
શિવસૈનિકોનું બળવો કરનારા વિધાનસભ્યો સામે વિરોધ-પ્રદર્શન
પ્રચારની અનોખી સામગ્રી:યુપીની ચૂંટણીમાં મોદી-યોગીની તસવીરો પ્રિન્ટ કરેલી સુરતની સાડીઓ વહેંચાશે, ભાજપની જીત માટે નિઃશુલ્ક વિતરણ થશે
Share This Article
Facebook Email Print
Previous Article રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ કોરોના વાયરસનો ચેપ! ચેપગ્રસ્ત ડોક્ટર જવાબદાર
Next Article કોરોના ષડયંત્રને લઈ દુનિયા સામે ચીનની પોલ ખોલનારી મહિલા ડોક્ટર લાપતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up