By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદ-પુણે દુરંતો તથા તિરુવંતપુરમ રાજધાનીનું પ્રાયોગિક ધોરણે સુરતને વધારાનું સ્ટોપેજ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > અમદાવાદ-પુણે દુરંતો તથા તિરુવંતપુરમ રાજધાનીનું પ્રાયોગિક ધોરણે સુરતને વધારાનું સ્ટોપેજ
GeneralSurat

અમદાવાદ-પુણે દુરંતો તથા તિરુવંતપુરમ રાજધાનીનું પ્રાયોગિક ધોરણે સુરતને વધારાનું સ્ટોપેજ

HM News
Last updated: 16/07/2022 6:17 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : પ્રવાસીઓની સુવિધા ખાતર પશ્ચિમ રેલવેએ બે વધારાની ટ્રેનોનું સ્ટોપેજ સુરત રેલ્વે સ્ટેશનને આપ્યું છે.છ મહિનાના સમયગાળા માટે પ્રાયોગિક ધોરણે અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ અને તિરુવંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસને ત્રણ-ત્રણ મિનિટનું સ્ટોપેજ છે.ટ્રેન(12297-98)અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસને તા.17મી જુલાઈથી અમદાવાદથી ઉપડતી અને તા.18મી જુલાઈથી પુણેથી ઉપડતી તથા ટ્રેન(12431-32)તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસને તા.19 જુલાઈથી તિરુવનંતપુરમથી ઉપડતી અને તા.17 જુલાઈથી હઝરત નિઝામુદ્દીનથી ઉપડતી ટ્રેનનું સુરત સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે,એમ પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું છે.

ટ્રેન (12297) અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ 01:22 કલાકે સુરત પહોંચશે અને 01:25 કલાકે ઉપડશે.તેવી જ રીતે ટ્રેન(12298)પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ 03:07 કલાકે સુરત પહોંચશે અને 03:10 કલાકે ઉપડશે.ટ્રેન (12431) તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ 22:15 કલાકે સુરત પહોંચશે અને 22:18 કલાકે ઉપડશે.તેવી રીતે ટ્રેન(12432)હઝરત નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ રાજધાની એક્સપ્રેસ 19:14 કલાકે સુરત પહોંચશે અને 19:17 કલાકે ઉપડશે.

ઇઝરાયલમાં કોરોનાનાં કેસો વધતા જ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા યુવાનો, PMનાં ઘરનાં રસ્તા બંધ
પ્રોપરાયટરી, એલએલપી, પાર્ટનરશીપ કંપની પાસેથી અધધ ટેકસ વસૂલાશે, નાણામંત્રીએ આપ્યા આ સંકેતો
ભારતે ‘અગ્નિ પી’ મિસાઈલનું ઓડિશામાં સફળ પરીક્ષણ કર્યું
મહેસાણા કોર્ટમાં કર્મચારીને કોરોના પોઝેટિવ આવતા કામકાજ બંધ કરાયું , સંકુલને સેનેટાઈઝ કરાયું
સ્વર્ણિમ સંકુલના દ્વારેથી….. સમય બલવાન હૈ, પૂર્વ મંત્રીઓ હવે રજૂઆતો કરવા માંડયા : PA-PS મંત્રીઓ જાણે હાથ વગરના !
Share This Article
Facebook Email Print
Previous Article સુરત પુરગ્રસ્ત નવસારીની વ્હારે છે તો સુરતમાં રાજકારણીઓ ખાડા માટે કરે છે પબ્લીસીટી સ્ટંટ
Next Article હાઇકોર્ટે ગાંધીનગર ચેક રિટનના કેસમાં એસપી અને પીઆઇનો ઉધડો લઇ નાંખ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up