By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમરેલી જીલ્લાના ત્રણ પોલીસ કોન્સ્ટેબલો બરતરફ બુટલેગરો સાથે સાંઠગાઠ: તપાસ બાદ આકરી કાર્યવાહી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમરેલી જીલ્લાના ત્રણ પોલીસ કોન્સ્ટેબલો બરતરફ બુટલેગરો સાથે સાંઠગાઠ: તપાસ બાદ આકરી કાર્યવાહી
GeneralGujarat Now

અમરેલી જીલ્લાના ત્રણ પોલીસ કોન્સ્ટેબલો બરતરફ બુટલેગરો સાથે સાંઠગાઠ: તપાસ બાદ આકરી કાર્યવાહી

HM News
Last updated: 22/02/2020 7:18 AM
HM News
5 years ago
Share
SHARE

અલગ-અલગ પોલીસ મથકોમાં ફરજ પર બજાવતા ત્રણેય પોલીસ કર્મીઓને ડિસમિસ કરતા અમરેલીના એસ.પી નિરલિપ્ત રાય

અમરેલી જિલ્લામાં એસપી તરીકે નિર્લિપ્ત રાયએ આકરી કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે ,પોલીસમાં ફરજ બજાવતા ત્રણ  પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર્સ સાથે  સંકળાયેલા છે તેવી માહિતીને આધારે શરૂ થયેલી તપાસને અંતે ત્રણેય કોન્સટેબલ્સ વિરુદ્ધ મળેલા પુરાવાને આધારે અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે આ કોન્સ્ટેબલને  પોલીસની  સેવામાંથી બરતરફ કરી દેવાનો આદેશ આપ્યો છે.  અમરેલીમાં બે વર્ષ પહેલા નિર્લિપ્ત રાયને અહીં એસપી તરીકે મુક્યા પછી ગુનેગારોને  નાથવાની સાથે પોલીસમાં રહેલા ખાખી વર્દીધારી ગુનેગારોને પણ નસીયત કરવાની  શરૂઆત કરી હતી. તેમને આ દરમિયાન જાણકારી મળી કે, લોકલ  ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પણ લીસ્ટેડ બુટલેગર્સ સાથે સાંઠગાંઠ ધરાવે છે. જેના પગલે તેમણે તપાસનો આદેશ આપતા અમરેલીના ત્રણ  પોલીસ કોન્સ્ટેબલ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બુટલેગર સાથે સંકળાયેલા હોવાના પુરાવા તેમને મળતાં તેમણે ત્રણ પોલીસ કોન્સ્ટેબલને પોલીસની સેવામાંથી બરતરફ કરી દેવાનો આદેશ કર્યો છે.

ટ્રકમાંથી દારૂ પકડનાર કોંગ્રેસના મહિલા ધારાસભ્ય સામે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો
ચલથાણ સુગર ફેકટરીની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
“દમ” મારો અને મનમાની કરોની નીતિ, ફાકડું અંગ્રેજી જાણતા અતિ ઉત્સાહી ભાજપના નેતાની અંતે દાળ ન ગળતા…
મોદી સરકાર 2.0 : આર્થિક વિકાસ,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ,વૈશ્વિક સ્તરે વધતું કદ
પાટીદાર ફેક્ટર નડી ગયું? રાજકીય વિશ્લેષકો માને છે કે પાટીદાર ફેક્ટરને ધ્યાને લઇ આગામી રણનીતિ ગોઠવાઈ છે !!
Share This Article
Facebook Email Print
Previous Article વારિસ પઠાણનું માથું કાપી લાવનારને 11 લાખનું ઈનામ આપવાની મુસ્લિમ સંગઠને કરી જાહેરાત
Next Article ભાવનગર જિ.પં.નું ૧ર૩ર કરોડનું બજેટ મંજુર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up