By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અયોધ્યામાં આ વખતે ખાસ રહેશે દિવાળી: 500 ડ્રોનની મદદથી આકાશમાં દેખાશે ભગવાન રામની જીવનગાથા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અયોધ્યામાં આ વખતે ખાસ રહેશે દિવાળી: 500 ડ્રોનની મદદથી આકાશમાં દેખાશે ભગવાન રામની જીવનગાથા
GeneralNational

અયોધ્યામાં આ વખતે ખાસ રહેશે દિવાળી: 500 ડ્રોનની મદદથી આકાશમાં દેખાશે ભગવાન રામની જીવનગાથા

HM News
Last updated: 23/09/2021 8:09 AM
HM News
4 years ago
Share
SHARE

અયોધ્યામાં આ વખતે દિવાળી બહુ ખાસ થવા જઈ રહી છે.ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ વખતે અયોધ્યામા દિવાલીને વધું ખાસ બનાવવા માટે એક સ્પેશિયલ તૈયારી કરી રાખી છે.યોગી સરકારે આ વખતની દિવાળીને લઈને અયોધ્યામાં એરિયલ ડ્રોન શોની યોજના બનાવી છે. યોગી સરકાર તેના માટે 500 ડ્રોનની મદદ લેશે.

યોગી સરકારે તેના માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે. આ વખતે દિવાળીને લઈને અયોધ્યામાં 10-12 મીનિટનો હવાઈ શો થશે. કહેવાય છે કે, ટોક્યો ઓલંપિકમાં ડ્રોન્સ દ્વારા જે રીતે ભવ્ય લાઈટીંગ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેવો કંઈક નજારો આ વખતે દિવાળીમાં અયોધ્યામાં જોવા મળશે.આપને જણાવી દઈએ કે, ટોક્યો ઓલંપિકમાં 1824 ડ્રોન દ્વારા જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

યુપીની યોગી સરકાર ઈચ્છે છે કે, ભગવાન રામના અયોધ્યા પાછા આવવાની સ્ટોરી એનિમેશન અને સ્ટિમ્યુલેશન દ્વારા લોકોને બતાવામાં આવે.તેના માટે ડ્રોન દ્વારા આકાશમાં ભગવાન રામની કહાની બતાવામાં આવશે.રાજ્ય સરકારના પ્રસ્તાવમાં કહેવાયુ છે કે, ડ્રોન એજન્સી નવી ટેકનિક અને આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે શો દેખાડશે.

પહેલાથી LED પ્રાપ્ત ક્વાડકોપ્ટર્સ અથવા મલ્ટીરોટર્સનોઉપયોગ કરવામાં આવે, જે 400 મીટર ઉંચાઈ સુધી અને 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉડાન ભરી શકસે.તેમાં ડ્રોનની ઝડપની ગણતરી ઓછામાં ઓછા અંતરમાં વિઝ્યુલન્સની યોગ્ય તથા પ્રભાવ મોર્ફિંગ માટે થશે. તેની લેંડીંગ અને ટેક ઓફ માટે બેરીકેડ્સ લગાવામાં આવશે.

યોગી સરકારનો પ્લાન છે કે, આ વખતે રામની પૈકીના ભવનો પર એરિયલ ડ્રોન દ્વારા 3 ડી હોલોગ્રાફિક શો,લેઝર શો અને 3ડી પ્રોજેક્શન મેપિંગ પણ હોય.આ વખતે દિવાળીમાં એરિયલ ડ્રોન સહિત કુલ 35 મીનિટનો કાર્યક્રમ કરવાની યોજના છે.તેમાં 8 મીનિટનું 3 ડી હોલોગ્રાફિક શો તથા 10 મીનિટ સુધી 3 ડી પ્રોજેક્શન મેપિંગ શો કરવાની યોજના છે.આ તમામ આયોજન માટે પહેલાથી જ ટ્રાયલ કરવામાં આવી રહી છે.

વાપીમાં દમણની બોર્ડર પર સઘન વાહન ચેકિંગ શરૂ
ઉત્તરપ્રદેશમાં 55 વર્ષીય મૌલવી શમસુલ હકે મદરેસામાં 8 વર્ષની બાળકીનો કર્યો બળાત્કાર, લોહીથી લથપથ છોડીને ફરાર
ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે ૭ ટિયરગેસના સેલ છોડયા
મોદી સરકાર ખાલી વાતો કરે છે, ગરીબોના અધિકાર કચડી રહી છેઃ રાહુલ ગાંધી
સૌરાષ્ટ્ર માં સીઆર પાટીલ સાથે ગરબે ઘૂમનાર ધારાસભ્ય હર્ષ સંઘવી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ છતાં તેઓના સંપર્ક માં આવનાર નેતાઓ બિન્દાશ ફરે છે ! સીઆર પાટીલ પીએમ ને મળનાર હોય ઉઠ્યા સવાલો !!
Share This Article
Facebook Email Print
Previous Article આપણે કાયદાવિહીન સ્થિતિમાં જીવી રહ્યા છીએ: ગુજરાત હાઈકોર્ટ
Next Article ગુજરાતમાં પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની એક બેન્ચ સ્થાપવી જોઇએ : હાઇકોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up