By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે
GeneralGujarat NowPolitics

અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે

HM News
Last updated: 14/06/2021 6:27 AM
HM News
4 years ago
Share
SHARE

– આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.અરવિંદ કેજરીવાલના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

અમદાવાદ: દિલ્હીના રાજકારણ થોડા વર્ષો પહેલાં પોતાનું કદ વધારનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવા માંગે છે.પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી ન હતી.હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે.ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.અરવિંદ કેજરીવાલના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તો આ તરફ જાણીતા પત્રકાર ઇશુદાન ગઢવી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા છે.હાલમાં તેમની સાથે મિટિંગ ચાલી રહી છે.ત્યાર તેઓ સત્તાવાર જાહેરાત કરી શકે છે.

તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યું કે, હું આવતી કાલે ગુજરાત આવી રહ્યો છું.બધા ભાઇ બહેનોને મળીશ.આ ટ્વીટ બાદ ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.અહીં કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે.ત્યાર બાદ કાર્યકરો સાથે બેઠક કરીને પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે.બપોરે નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.
અરવિંદ કેજરીવાલની આ મુલાકાત દરમિયાન વિધાનસભા માટેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે.આ ઉપરાંત આપનું સંગઠન વધારે મજબુત કરવા માટે લોકોને જોડવામા આવશે.આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સુચક માનવામાં આવી રહ્યું છે.

..તો ગુજરાત ભાજપ સંગઠનમાં આ બે નેતાઓને મળી શકે છે મહત્વનું સ્થાન
સલામત ગુજરાતમાં બે સંતાનની માતા પર એસિડ એટેક: મિત્રતા રાખવા દબાણ કરતા યુવકનું કૃત્ય
કોરોનાએ પ્રથમ ભારતીય એરલાઈન્સ આર્થિક કમર ભાંગી, કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલી કામકાજ કર્યુ બંધ
ફેસબુકનો વધુ એક વિવાદ : ફોન કેમેરાથી યુઝર્સનો ડેટા લીક કરવાનો આરોપ
ભાજપમાં રાજીનામાંનો સિલસિલો યથાવત, ધારાસભ્ય કેયુર રોકડિયાનું મેયર પદ પરથી રાજીનામું
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડ શોકસભામાં આવેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, એક જ પરિવારના 3ના મોત, 4ની હાલત ગંભીર
Next Article ‘આપ’ પર ભાજપની ‘નજર’ : કેજરીવાલની મુલાકાત અને ગતિવિધિઓનું ધ્યાન રાખવા IBની સાથે નેતાઓને પણ એક્ટિવ કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up