By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અર્નબ ગોસ્વામીની ધરપકડ : ગુજરાત અને યુપીમાં પત્રકારો સાથે શું થાય છે? શિવસેનાએ ભાજપને પૂછ્યો સવાલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અર્નબ ગોસ્વામીની ધરપકડ : ગુજરાત અને યુપીમાં પત્રકારો સાથે શું થાય છે? શિવસેનાએ ભાજપને પૂછ્યો સવાલ
GeneralNational

અર્નબ ગોસ્વામીની ધરપકડ : ગુજરાત અને યુપીમાં પત્રકારો સાથે શું થાય છે? શિવસેનાએ ભાજપને પૂછ્યો સવાલ

HM News
Last updated: 05/11/2020 11:33 AM
HM News
5 years ago
Share
SHARE

માતા-પુત્રની ​​આત્મહત્યાના કેસમાં રિપબ્લીક ટીવીના એડીટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડને ભાજપ દ્વારા “બ્લેક ડે” અને “પ્રેસની સ્વતંત્રતા પર હુમલો” ગણાવવામાં આવતા શિનસેનાએ આ અંગે ભાજપને વખોડી કાઢ્યું હતું.

શિવસેનાના મુખપત્ર ” સામના “ના તંત્રીલેખમાં જણાવ્યું હતું કે આશ્ચર્યજનક વાત છે કે કેન્દ્રના પ્રધાનો અને રાજ્યના ભાજપના નેતાઓએ એમ કહી રહ્યા છે કે અર્નબ ગોસ્વામીની ધરપકડના કારણે મહારાષ્ટ્રમાં “કટોકટી જેવી પરિસ્થિતિ” સર્જાઈ છે.

તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે મિસ્ટર ગોસ્વામીને બુધવારે મુંબઈના તેમના ઘરેથી ઈન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઈકની આત્મહત્યા કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી હતી.અર્નબ ગોસ્વામી અને અન્ય બે લોકો પર રિપબ્લિક ટીવી દ્વારા બાકી નાણાં ચૂકવવાના આરોપસર નાઇક અને બાદમાં તેની માતાની આત્મહત્યા કરવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો હતો.

“” સામના “” ના તંત્રીલેખમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અગાઉની રાજ્ય સરકારે અર્નબ ગોસ્વામીને બચાવવા માટે નાઇકના આપઘાત કેસને બંધ કરી દીધો હતો.તેમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં સરકાર વિરુદ્ધ લખવા બદલ ગુજરાતમાં એક પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી,જ્યારે ઉત્તર પ્રદેશમાં પત્રકારોની હત્યા કરવામાં આવી છે.

સંપાદકીયમાં જણાવાયું છે, “કોઈને પણ લાગ્યું નથી કે આ ઘટનાઓ કટોકટીની યાદ અપાવે છે.હકીકતમાં,રાજ્યના ભાજપના નેતાઓએ ભૂમિના પુત્ર અન્વય નાઈક માટે ન્યાયની માંગ કરવી જોઈએ.”

સંપાદકીયમાં જણાવ્યું હતું.”એક નિર્દોષ માણસ તેની વૃદ્ધ માતા સાથે આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યો હતો. મૃત વ્યક્તિની પત્ની ન્યાયની માંગ કરી રહી છે અને પોલીસ કાયદાનું પાલન કરી રહી છે.”

સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે,ચોથા સ્તંભ (લોકશાહીના) પર હુમલો થવાનો સવાલ જ ક્યાં છે? જે લોકો આ કહે છે તેઓએ જ પહેલા આ સ્તંભને કચડી નાંખ્યો છે.કાયદા બધાને માટા સરખા છે અને પછી ભલે વડાપ્રધાન હોય કે સામાન્ય માણસ.

ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહેલા વિશ્વના 8 દેશોમાં પાકિસ્તાન અને ચીનનો સમાવેશ : અમેરિકા
દમણમાં માર્ગને પહોળો થતો રોકવા માટે DMCના ધમપછાડા
HM Breaking : મોહન ડેલકર આપઘાત કેસમાં કાઉન્ટડાઉન શરૂ : મુંબઈ પોલીસ ટીમે સંઘપ્રદેશના મોટાં માથાઓને સમન્સ ઈશ્યુ કર્યા હોવાની ચર્ચા !!
અમેરિકામાં આવતીકાલ શુક્રવારે 49 જેટલા મોલ ખુલ્લા મુકાશે : સિમન ગ્રુપના મોલ પણ 10 રાજ્યોમાં ખુલી જશે
અદાણી ગૃપે તેના કચ્છ કોપર લિ.પ્રોજેક્ટ માટે 6071 કરોડનું સંપૂર્ણ ૠણ ઉભુ કર્યુ
Share This Article
Facebook Email Print
Previous Article સમય સમયની વાત : રાજનીતિ પર ભલભલાને ઉતારી પાડનાર અર્નબ પર શરૂ થઇ રાજનીતિ
Next Article મંત્રી પરષોત્તમ સોલંકીને હાઇકોર્ટમાંથી મળી મોટી રાહત, આ બે કેસ થયા રદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up