By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અસમ સરકારનો નિર્ણય, બધા સરકારી મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અસમ સરકારનો નિર્ણય, બધા સરકારી મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે
GeneralNational

અસમ સરકારનો નિર્ણય, બધા સરકારી મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે

HM News
Last updated: 14/10/2020 6:52 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્લી : અસમમમાં બધા સરકારી મદરસાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,આ મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ એલાન કર્યુ છે કે રાજ્ય સરકારે એ નિર્ણય લીધો છે કે તે કડક પગલાં લેશે.તેમણે કહ્યુ કે ઘણા મુસ્લિમ યુવકો ફેસબુક પર હિંદુ નામથી અકાઉન્ટ બનાવે છે અને મંદિરની અંદરના પોતાના ફોટા પોસ્ટ કરે છે.જ્યારે કોઈ યુવતી આવા યુવક સાથે લગ્ન કરી લે પછી તેને ખબર પડે છે કે યુવક તેના ધર્મનો નથી.આ પ્રામાણિક લગ્ન નથી પરંતુ આ વિશ્વાસ તોડવાનુ છે.

મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે તે કડક પગલાં લેશે.આવતા 5 વર્ષો સુધી અમે કોશિશ કરીશુ કે બધા લગ્ન સ્વતંત્ર ઈચ્છાથી થાય અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય.અમે આ પ્રકારના લગ્ન સામે લડાઈ લડીશુ કે જે ઠગાઈ કરીને કરવામાં આવે છે.મુખ્યમંત્રીએ કહ્યુ કે બધા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે,અમુક સ્કૂલ શિક્ષકોને સરકાર દ્વારા સંચાલિત સ્કૂલોમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મદરસાને બંધ કરી દેવામાં આવશે.આ બાબતે નવેમ્બર મહિનામાં એક નોટિફિકેશન જારી કરવામાં આવશે.

હેમંત બિસ્વા શર્માએ કહ્યુ કે મારુ મંતવ્ય છે કે સરકારના ખર્ચ પર કુરાનનો અભ્યાસ ન કરાવી શકાય.જો આપણે આવુ કરવુ હોય તો આપણે બાઈબલ અને ભગવત ગીતાને પણ ભણાવવી પડે.માટે અમે એક સમાનતા લાવવા ઈચ્છીએ છીએ અને આ પરંપરાને ખતમ કરવા માંગીએ છીએ.

કરૂણ દુર્ઘટના : સુરત રેલવે સ્ટેશન પર રત્નકલાકારે બન્ને પગ ટ્રેન નીચે ગૂમાવ્યાં
ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરને ચાર દિવસની પોલીસ કસ્ટડી, પોલીસે કહ્યું- તપાસમાં પૂરતો સહયોગ આપી રહ્યો નથી
હિંદુઓને લઘુમતી જાહેર કરવા કોર્ટનું કામ નથી : સુપ્રીમ કોર્ટ
ચીનથી આયાત થતાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર એન્ટી સબસિડી ડયુટી લાગુ નહી થાય
મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ ભ્રષ્ટાચારીઓ સામે CMની મોટી કાર્યવાહી
Share This Article
Facebook Email Print
Previous Article પોરબંદરમાં ભૂકંપના ત્રણ આંચકા
Next Article ધુમ્રપાનની ટેવ છોડો તો માત્ર 20 મિનિટમાં જ શરૂ થઈ જાય છે તેની સકારાત્મક અસર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up