By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આસારામ માટે “ખાસ વસ્તુની” વ્યવસ્થા કરનાર 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, તેનાથી જ મળતો હતો પાવર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આસારામ માટે “ખાસ વસ્તુની” વ્યવસ્થા કરનાર 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, તેનાથી જ મળતો હતો પાવર
AhmedabadGeneral

આસારામ માટે “ખાસ વસ્તુની” વ્યવસ્થા કરનાર 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, તેનાથી જ મળતો હતો પાવર

HM News
Last updated: 04/09/2021 9:11 AM
HM News
4 years ago
Share
SHARE

– જેના થકી આસારામ આટલું કરી શકતો, તે ખાસ વસ્તુ લાવી આપનાર આરોપી 12 વર્ષે ઝડપાયો

અમદાવાદ : શહેરમાં વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર થયેલ ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની નાસિકથી ધરપકડ કરવામાં આવી છે.ફાયરિંગ માટે હથિયાર અને મોટર સાયકલ વ્યવસ્થા સજજુ દ્વારા કરવામાં આવી હતી.જેના થકી આસારામના સાધકોએ લાંબો સમય સુધી આરાજકતા ફેલાવી હતી. એક સાધક પર ફાયરિંગ પણ કર્યું હતું.

પોલીસ ગિરફતમાં આવેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો.પરંતુ ફરાર થઈને પણ આશારામના અલગ અલગ આશ્રમમાં છુપાઈ રહી રહ્યો હતો.ક્રાઇમ બ્રાંચને માહીતી મળી હતી કે, નાસિકના આશ્રમમાં રોકાયો છે.જેનાં આધારે વોચ ગોઠવી સંજયને પકડી લેવામા આવ્યો હતો.આ ગુનામા આગાઉ કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી.

ધટનાની વાત કરીયે તો વર્ષ 2008માં આશારામ આશ્રમમાંથી બે બાળકોના ગુમ થયાં બાદ મોત મામલે ડી.કે. ત્રિવેદી પંચ નિમણૂક કરવામાં આવી હતી.જેમાં રાજુ ચાંડક નિવેદન આપવા ગયો હતો.મીડિયામાં આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપી રહ્યાં હતાં. આ મામલે અદાવત રાખી સંજય અને કાર્તિકે રેકી કરી સાબરમતી વિસ્તારમાં રાજુ ચાડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.જેમાં મોટર સાયકલ અને હથિયાર વ્યવસ્થા સંજયે કરી છે. સાથે જ ફાયરીંગ કર્યું હતુ.

ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી સંજય આશારાના અલગ અલગ આશ્રમ નાસિક,ધુલિયા,ભોપાલ,માલેગાવ અને સુરત રહી આશ્રમ સંચાલન કરતો હતો.જો કે છેલ્લાં ધણા સમયથી સંજય નાસિક આશ્રમ સંચાલન કરતો હતી.તપાસમાં જોધપુર જેલમાં આશારામ સાથે મુલાકાત જતો હોવાનું સામે આવ્યુ છે.પણ છેલ્લાં બે વર્ષ મળ્યા નથી.ત્યારે આ કેસમાં અન્ય એક આરોપી પઁકજ ઉર્ફે અર્જુન સિંધી ફરાર છે.

વારંવાર ગાડીઓ બદલતા અધિકારીઓથી ગૃહમંત્રી નારાજ!
રાજકોટ : ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભૂપત ભરવાડની ધરપકડ, ‘શું પોલીસ મિત્ર’ તરીકે ઓળખાય છે?
અદાણીએ દિલ્હીના પોશ એરિયામાં ૧૦૦૦ કરોડનો બંગ્લો માત્ર ૪૦૦ કરોડમાં ખરીદ્યો
ઇઝરાયેલના સહકારથી DRDOએ બનાવી મિસાઇલ, MRSAM Missile ધરતીથી હવામાં છોડી શકાશે
દમણ પ્રશાસને કુંતાના ગ્રામજનોને આધારકાર્ડ ચેક કરી વાહનોને પ્રવેશ આપ્યો
Share This Article
Facebook Email Print
Previous Article દારૂબંધીને વરેલા ગુજરાત પર નીતિન પટેલનું નિવેદન, આવક ભલે ગુમાવીએ, પણ પ્રતિબંધ નહિ હટે
Next Article ગુજરાત સરકારના આ મંત્રીના મોટા ભાઈ BJP છોડીને કોંગ્રેસમાં જોડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up