By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ વર્ષે નવરાત્રિમાં ૧૬૫ વર્ષ પછી રચાશે અજબ સંયોગ, શ્રાદ્ધપક્ષ અને દૂર્ગાપૂજા વચ્ચે એક મહિનાનું અંતર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આ વર્ષે નવરાત્રિમાં ૧૬૫ વર્ષ પછી રચાશે અજબ સંયોગ, શ્રાદ્ધપક્ષ અને દૂર્ગાપૂજા વચ્ચે એક મહિનાનું અંતર
GeneralReligious

આ વર્ષે નવરાત્રિમાં ૧૬૫ વર્ષ પછી રચાશે અજબ સંયોગ, શ્રાદ્ધપક્ષ અને દૂર્ગાપૂજા વચ્ચે એક મહિનાનું અંતર

HM News
Last updated: 24/08/2020 6:51 AM
HM News
5 years ago
Share
SHARE

સામાન્ય રીતે આપણે ત્યાં દરેક મહિનામાં કોઇને કોઇ તહેવાર આવતા રહે છે.શ્રાવણ મહિનો સમા થતાની સાથે જ ભાદરવા માસમાં ચતુર્થીથી ગણેશોત્સવશ થાય છે. ત્યારબાદ પિતૃપક્ષ શ થાય છે.જેને શ્રાદ્ધપક્ષ પણ કહેવામાં આવે છે.પિતૃપક્ષ પૂરો થતાંની સાથે જ બીજા દિવસે નવરાત્રીનો પ્રારભં થાય છે.આ પછી,મા દુર્ગાના ૯ સ્વપોની ૯ દિવસ પૂજા કરવામાં આવે છે.

જોકે આ વર્ષે આવું નથી.આ વખતે શ્રાદ્ધપક્ષ અને શારદીય નવરાત્રી વચ્ચે એક મહિનાનો તફાવત રહેશે.આ વર્ષે શ્રાદ્ધના બીજા દિવસથી નવરાત્રી શ થવાને બદલે એક મહિનો અધિક માસ આવશે.આ વખતે શ્રાદ્ધપક્ષ ૧ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર સુધી રહેશે.પૂર્વજોને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવશે.લોકો તેમના પૂર્વજો માટે પિંડદાન, તર્પણ, હવન અને અન્ન દાન કરે છે.શ્રાદ્ધપક્ષ અને શારદીય નવરાત્રી વચ્ચે એક મહિનાનો તફાવત રહેશે.જે અધિક માસ કહેવાશે.અધિકમાસ ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબર સુધી રહેશે.

અધિકમાસ પૂરો થયા બાદ ૧૭ ઓકટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારભં થશે.જ્યોતિષો કહે છે કે ૧૬૫ વર્ષ પછી આ વિચિત્ર સંયોગ બનવા જઇ રહ્યો છે. યોતિષીઓએ આ સંયોગ પાછળ પાછળનું કારણ જણાવ્યું છે.જ્યોતિષો અનુસાર આ વર્ષ લીપ ઇયર હોવાથી આ સંયોગ રચાઇ રહ્યો છે.

આ વર્ષે અધિકમાસ અને લિપ ઇયર એક જ વર્ષમાં છે. આ કારણે ચાતુર્માસ જે દરેક વર્ષ ચાર મહિના સુધી ચાલે છે આ વખતે તે પાંચ મહિના ચાલશે. ચાતુર્માસની હાજરીને કારણે આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય અને માંગલિક કાર્ય નહીં થાય.

આ વખતે શારદીય નવરાત્રી શનિવાર, ૧૭ ઓકટોબરથી શ થશે અને રામ નવમી ૨૪ ઓકટોબરે ઉજવાશે. ૨૫ નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી થશે. આની સાથે જ સાથે ચાતુર્માસ સમા થશે. આ પછી જ લગ્ન, મુંડન વગેરે શુભ કાર્ય થશે.

હિન્દુ પંચાંગમાં બાર મહિના છે.જે સૂર્યની સંક્રાતિ અને ચંદ્રમા પર આધારિત છે.દર વર્ષે સૂર્ય અને ચદ્રં વચ્ચે મહિનામાં લગભગ ૧૧ દિવસનો તફાવત હોય છે. ત્રણ વર્ષમાં આ તફાવત એક મહિનાનો બને છે,તેથી દર ત્રીજા વર્ષે અધિક મહિનો આવે છે.લોકાચારમાં તેને મળમાસ કહેવામાં આવે છે.અધિકમાસમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.

અધિક મહિનો અગાઉ ખૂબ અશુભ માનવામાં આવતો હતો.પાછળથી શ્રીહરિએ આ મહિનાને તેનું નામ આપ્યું. ત્યારથી,અધિક મહિનાઓ પુષોત્તમ માસ બની ગયો આ માસમાં ભગવાન વિષ્ણુના તમામ ગુણો જોવા મળે છે.તેથી ધાર્મિક કાર્યેા માટે આ સમય પરિણામો આપે છે.

જો કે અધિક માસમાં વિવાહ,ચુડાકરણ જેવા માંગલિક ક્રાય વર્જિત છે.ગૃહ નિર્માણ અને ગૃહ પ્રવેશ પણ નિષેધ છે.મળમાસમાં નિયમિત શ્રી હરિની પૂજા કરવી જોઇએ.આખો મહિનો શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરો.

આ મહિનામાં પૂર્વજો અને પિતૃઓ માટે કરવામાં આવેલ કાર્ય પણ લાભકારક છે.ગરીબોને મદદ,અન્ન,કપડાં અને પાણી દાન કરો.આ મહિનામાં તમામ ધાર્મિક કાર્ય શુભ ફળ આપે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article JEE-NEET પર સરકાર નહીં માને તો આ 1976ની નસબંધીના નિર્ણય જેવી ભૂલ હશે: સ્વામી
Next Article અંબાજી જતા માઈભકતો માટે આજથી બધં થયું મંદિરનું કપાટ : ૩૦૦ વર્ષના ઇતિહાસમાં લાગ્યું મોટું કોરોના ગ્રહણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up