By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈઝરાયલ : જેરુસલેમમાં યહૂદીઓના મંદિરમાં અંધાધૂંધ ગોળીબાર, 7ના મોત, 10 ઘવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈઝરાયલ : જેરુસલેમમાં યહૂદીઓના મંદિરમાં અંધાધૂંધ ગોળીબાર, 7ના મોત, 10 ઘવાયા
GeneralInternational

ઈઝરાયલ : જેરુસલેમમાં યહૂદીઓના મંદિરમાં અંધાધૂંધ ગોળીબાર, 7ના મોત, 10 ઘવાયા

HM News
Last updated: 28/01/2023 5:22 AM
HM News
2 years ago
Share
SHARE

– હુમલાખોરને ઠાર મરાયો, ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો
– હમાસના પ્રવક્તા હજેમ કાસિમે કહ્યું કે આ ઓપરેશન જેનિનમાં કબજાનો જવાબ

તેલ અવીવ, તા. 28, જાન્યુઆરી, 2023 : જેરુસલેમ નજીકના યહૂદી મંદિરમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં 7 લોકો મૃત્યુ પામી ગયા છે અને 10 લોકો ઘવાયાની માહિતી મળી છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો.જોકે હુમલાખોરને ઠાર મરાયો હતો.ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી.ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો.

ઘાયલોમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ

શરૂઆતમાં ઈઝરાયયલની એમ્બ્યુલન્સ સેવાએ મૃતકોની સંખ્યા 5 જણાવી હતી અને કહ્યું હતું કે 5 લોકો ઘવાયા છે પણ પછીથી આંકડો વધતો ગયો હતો.ગોળીબાર પછી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ હતી.ઘાયલોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.

7 killed, 10 injured in synagogue terror attack in #Jerusalem 🇮🇱

Paramedics have arrived onto the scene and began providing treatment to those injured. pic.twitter.com/CAH9Paiv1B

— Israel Foreign Ministry (@IsraelMFA) January 27, 2023

અમેરિકાએ આ હુમલાની ટીકા કરી

ઈઝરાયલની પોલીસે તેને આતંકી હુમલો ગણાવતા કહ્યું કે આ હુમલો પૂર્વ જેરુસલેમના કબજાવાળા યહૂદી ક્ષેત્રના નેવ યોકોવમાં થયો હતો.ગાઝામાં હમાસના પ્રવક્તા હજેમ કાસિમે કહ્યું કે આ ઓપરેશન જેનિનમાં કબજાનો જવાબ છે.આ હુમલાની પેલેસ્ટિની ઈસ્લામિક જેહાદીઓએ પ્રશંસા કરી હતી પણ હુમલાનો દાવો નથી કર્યો જ્યારે અમેરિકાએ આ હુમલાની ટીકા કરી હતી.

મહારાષ્ટ્ર મંત્રાલયમાં મળી દારૂની ખાલી બોટલ, રાજ્યએ આપ્યા તપાસના આદેશ, ભાજપે સાધ્યુ નિશાન
આર્યનને જે વ્યક્તિ NCB કાર્યાલયમાં હાથ પકડી લાવ્યો એ BJPનો પદાધિકારી છે : મંત્રી
ગુજરાતના MLAની ધમકીનો ઓડિયો વાયરલ : ‘હું કંઈ ભૂવો નથી, રઘુ મહારાજ છું, પૈસા તો તારે આપવા જ પડશે’
અર્થતંત્રની બેહાલીથી કોરોનામાં નિષ્ફળતાની કોણ જવાબદારી લેશે ? ડો.સ્વામીનું નવું ટવીટ તીર
ગુજરાતની આ પાલિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે આપેલું ‘એક હોદ્દો, એક વ્યક્તિ’ સૂત્ર ભુલાયું
Share This Article
Facebook Email Print
Previous Article રાજકુમાર બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ, પંકજ કુમાર થશે નિવૃત
Next Article ભાજપ શાસિત પાંચ પાલિકા સુશાસનમાં “નાપાસ”, અંદાજીત રૂ. 23 કરોડના બાકી વીજ બીલને લઈ પ્રજા અંધારા ઉલેચશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up