By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉનાળા ની મોસમમાં સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી પડયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઉનાળા ની મોસમમાં સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી પડયા
GeneralSouth Gujarat

ઉનાળા ની મોસમમાં સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી પડયા

HM News
Last updated: 21/05/2022 5:06 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ઉનાળુ વેકેશનમાં રજા ની મજા માણવા રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે,શહેરોમાં અસહ્ય ગરમીથી રાહત મેળવા માટે લોકો સાપુતારને પસંદ કરે છે,ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉનાળા દરમિયાન સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો હતો ત્યારે આ વર્ષે ફરી પ્રવાસીઓ ની અવરજવર થી ગિરિમથક નો માહોલ રંગીન બની ગયો છે,કોરોના મહામારીમાં હોટેલ ઉદ્યોગ સહિત નાના વેપારીઓને ખુબ મોટી અસર પહોંચી હતી,પરંતુ હાલ લોકો કોરોના ભૂલી સાપુતારા સહિત ડાંગના વિવિધ પ્રાકૃતિક સ્થળોએ પરિવાર,મિત્રમંડળ સાથે રજાની મજા માણવા આવી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં અન્ય પ્રવાસન સ્થળો કરતા સાપુતારા છેલ્લા ઘણા સમયથી એડવેન્ચર એક્ટિવિટી ને કારણે લોકોને વધુ પસંદ પડી રહ્યું છે.તેમાં પણ ખાસ કરીને પેરાગ્લાઈડીંગ નાના થી લઈને મોટા લોકોને ખૂબ આકર્ષે છે.વળી ગરમીની સીઝનમાં તળાવ વચ્ચે બોટિંગ કરવાનું મળે એટલે મજા પડી જાય.

પાવાગઢ દર્શન કરીને સુરતનો પરિવાર ઘરે પહોંચે તે પહેલાં જ કાળ આંબ્યો, કન્ટેનર પાછળ કાર ઘૂસતાં 4 લોકોના મોત
હિન્દુ મહાસભાએ દુર્ગા માતાના પંડાળમાં ગાંધીજીને અસુર તરીકે દર્શાવ્યા
‘ગો કોરોના ગો’ નું નવું વર્ઝન સોશિયલ મીડિયા પર વાયરલ ! બાબાએ કોરોના ભગાડવા માટે કર્યો યજ્ઞ, મંત્રો સાંભળીને તમે પણ ડરી જશો!
કમોસમી વરસાદને લઈ સરકારે હાથ ઊંચા કર્યા : કૃષિ મંત્રીનું મોટું નિવેદન, “માર્કેટ યાર્ડમાં થયેલા નુકસાન માટે સરકાર જવાબદાર નહીં”
વિશ્વભરમાં કોરોનાના કારણે 30000 કરતા વધુ મોત : ચીનમાં ફરી 45 કેસ નોંધાયા
Share This Article
Facebook Email Print
Previous Article વિધર્મી યુવકે હિન્દૂ સમાજની લાગણી દુભાઈ એવું શોશયલ મીડિયામાં સ્ટેટ્સ મુક્તા પોલીસ ફરિયાદ
Next Article કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના 13 ગામો ખાતે રૂ.27 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up