By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉરીમાં આતંક પર પ્રહાર, PAK ઘુસણખોરોને સેનાએ પકડી પાડ્યા 5 દિવસમાં 4 આતંકી ઠાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉરીમાં આતંક પર પ્રહાર, PAK ઘુસણખોરોને સેનાએ પકડી પાડ્યા 5 દિવસમાં 4 આતંકી ઠાર
GeneralNational

ઉરીમાં આતંક પર પ્રહાર, PAK ઘુસણખોરોને સેનાએ પકડી પાડ્યા 5 દિવસમાં 4 આતંકી ઠાર

HM News
Last updated: 28/09/2021 6:28 AM
HM News
4 years ago
Share
SHARE

જમ્મુ-કાશ્મીરની સીમા પર ભારતીય સેનાએ એક વખત ફરીથી પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દીધુ છે.મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડ્યા છે જેઓ ભારતમાં ઘુંસણખોરી કરવાનો કારસો રચી રહ્યા હતા.

ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ઘુસણખોરીના પ્રયત્નો થઇ રહ્યા છે.આ કોશિશને ભારતીય સેના સતત નિષ્ફળ કરી રહી છે અને કેટલાયે આતંકીઓને ઠાર કરી ચુકી છે.ઉરી સેક્ટરમાં છેલ્લા 5 દિવસમાં 4 આતંકીઓ ઠાર કરાયા છે જે સેનાની મોટી જીત છે.

18 સપ્ટેમબરથી ઉરીમાં સતત ઘુસણખોરીના પ્રયાસો થઇ રહ્યા છે. 23 સપ્ટેમ્બરે ત્રણ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે.ભારતીય સેનાના કેટલાક જવાનો ઇજાગ્રસ્ત થયા છે.ભારતીય સેનાના ઓફીસરો દ્વારા સતત જાણકારી આપવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરની શાંતિ ભંગ થાય તેવા પ્રયાસો સતત ચાલુ જ છે.પાકિસ્તાની સેના સતત કોઇને કોઇ રીતે ભારતને મુશ્કેલી પડે તેવા કામ કરી રહી છે.

પાકિસ્તાન ભડક્યુ

23 સપ્ટેમ્બરથી ભારતીય સેના અલગ અલગ ઓપરેશન કરી આતંકીઓનો સફાયો કરી રહી છે. સેનાનું કહેવુ છે કે આતંકી કેમ્પમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ સક્રિય થયા છે.પાકિસ્તાન સતત ઘુંસણખોરી કરવાના પ્રયત્નોમાં છે.ચિનાર કૉર્પ્સના GOC લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેનું કહેવુ છે કે તમામ પ્રયત્નો પછી પણ ભારતમાં આતંકીઓ ઘુસી નથી શક્યા.પાકિસ્તાન હાવ બૌખલાઇ ગયુ છે, હવે કાશ્મીરમાં શાંતિ છે જેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે.

લોકડાઉન થયા બાદ હવે એક ચીજનું વેચાણ સૌથી વધારે વધ્યું…જાણીને રહી જશો દંગ !
આ દિગ્ગજ દવા બનાવતી કંપનીનો દાવો, 6 મહિનામાં કોરોના વાયરસનો ઇલાજ
7th Pay Commission : સરકારી કર્મચારીઓને ભેટ, આ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 4% વધારો, જાણો વિગત
શિવસેનાની સભામાં અનેક નેતાઓને બેનકાબ કરીશ : ઉદ્ધવ ઠાકરે
કોરોનાને કારણે વિશ્વને પડશે ૭૭૦ લાખ કરોડ રૂપિયાનો ફટકો !
Share This Article
Facebook Email Print
Previous Article સુરતના સેક્સ રેકેટમાં છોકરી સપ્લાય કરનાર યુવાનને સુરત SOGએ ઈન્દોર પોલીસની સાથે રહી ઝડપી લીધો
Next Article વિધાનસભમાં હેરોઇનના મુદ્દે હર્ષ સંઘવી ગાજવા જતા ભરાઈ પડ્યા : ભાજપના સિનયર મંત્રીઓએ પણ ભેદી મૌન ધારણ કર્યું ,વિરોધપક્ષે બોલાવ્યો હુરિયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up