By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એકલપંડે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડેલા 16 વર્ષીય બ્રિટિશ પાયલોટનું અમદાવાદમાં સ્વાગત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > એકલપંડે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડેલા 16 વર્ષીય બ્રિટિશ પાયલોટનું અમદાવાદમાં સ્વાગત
AhmedabadGeneral

એકલપંડે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડેલા 16 વર્ષીય બ્રિટિશ પાયલોટનું અમદાવાદમાં સ્વાગત

HM News
Last updated: 16/07/2022 6:27 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : તા.16 જુલાઈ 2022,શનિવાર : માત્ર 16 વર્ષની ઉંમરનો બ્રિટિશ-બેલ્જિયન પાયલોટ મેક રૂથરફોર્ડ એકલપંડે વિશ્વની પરિક્રમા કરનારો સૌથી યુવાન વયનો પાયલોટ બનવા માટે નીકળી પડ્યો છે. ગત માર્ચ મહિનામાં તેણે નાનકડા વિમાનમાં પોતાની આ સફરની શરૂઆત કરી હતી.રવિવારના રોજ ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું રૂથરફોર્ડે ગત તા.23 માર્ચના રોજ બલ્ગેરિયન કેપિટલ સોફિયા ખાતેથી પોતાની આ સફરની શરૂઆત કરી હતી અને તે એકલપંડે વિશ્વની પરિક્રમા કરવા માટેનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું લક્ષ્ય ધરાવે છે.અત્યારે આ રેકોર્ડ 18 વર્ષીય ત્રાવીસ લુડલોના નામે બોલે છે જેણે ગત વર્ષે પોતાની હવાઈ પરિક્રમા પૂર્ણ કરી હતી.રૂથરફોર્ડ સિંગલ એન્જિન ધરાવતા શાર્ક એરો શાર્ક યુએલ પ્લેનમાં આ સફર માટે નીકળી પડ્યો છે.નવાઈની વાત એ છે કે,આ પ્લેનના ઉત્પાદક શાર્ક એરોએ રૂથરફોર્ડના આ અભિયાનને ખૂબ જ જોખમી ગણાવીને તેના પ્રોજેક્ટમાં પાર્ટનર બનવાની ના પાડી દીધેલી છે.

સરકારી શાળાઓની ખરાબ સ્થિતિના ફોટા-વીડિયો PMને મોકલાશે : આપ
પશ્વિમ બંગાળમાં ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનનો મુખ્ય હેતું BJPનાં મત કાપવાનો છે : સીતારામ યેચુરીનો આરોપ
સિંગાપોરમાં પબ્લિક બાથરૂમમાં કપલ માણી રહ્યું હતું અંતરંગ પળો, ભારતીય યુવાને વીડિયો ઉતારતાં મળી આકરી સજા
100 નંબર પર કોલ કરી PMને મારી નાખવાની ધમકી આપનાર ઝડપાયો
GST નંબર મેળવનારાઓને ત્યાં નોટિસ વિના અધિકારી તપાસ નહીં કરી શકે
Share This Article
Facebook Email Print
Previous Article સાંજે વાતાવરણમાં પલટા બાદ દૂધેશ્વરમાં બે, ઉસ્માનપુરામાં પોણા બે,દાણાપીઠમાં દોઢ ઈંચ વરસાદ
Next Article મહારાષ્ટ્રમાં વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 102 મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up