By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એરટેલના ૮ કરોડ ગ્રાહકોને મોટી રાહતઃ ૧૭ તારીખ સુધી નહીં કરાવવુ પડે રિચાર્જ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > એરટેલના ૮ કરોડ ગ્રાહકોને મોટી રાહતઃ ૧૭ તારીખ સુધી નહીં કરાવવુ પડે રિચાર્જ
BusinessGeneralNational

એરટેલના ૮ કરોડ ગ્રાહકોને મોટી રાહતઃ ૧૭ તારીખ સુધી નહીં કરાવવુ પડે રિચાર્જ

HM News
Last updated: 31/03/2020 2:14 PM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ, તા.૩૧: કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.આ વચ્ચે દેશભરના લો-ઇનકમ સબ્સ્ક્રાઇબર્સની મદદ માટે એરટેલે બે નવી ઘોષણા કરી છે.પહેલી કંપની પોતાના ૮ કરોડ લો-ઇનકમ સબ્સ્કારઇબર્સને ૧૦ રૂપિયાનો ટોક ટાઇમનો ઉપયોગ કોલ અને મેસેજ કરવા માટે આપવામાં આવી શકે છે.બીજી કંપનીએ તમામ પ્રીપેડ રિચાર્જની વેલીડીટીને ૧૭ એપ્રિલ સુધી વધારી શકાય છે.એટલે કે જે ગ્રાહક ૧૪ એપ્રિલે લોકડાઉન પૂરો થવા સુધી રિટાર્જ પેક ન ખરીદી શકે તેમને કોઇ અવરોધ વિના ઇનકમિંગ સર્વિસ મળતી રહશે.Airtelએ જાણકારી આપી છે કે આ બેનેફિટ ૮ કરોડ સબ્સ્ક્રાઇબર્સના એકાઉન્ટમાં આગામી ૪૮ કલાકમાં ક્રેડિટ કરી દેવામાં આવશે.ધ્યાન રહે કંપની તરફથી આ પગલા લો-ઇનકમ સબ્ક્રાઅબર્સ માટે લેવામાં આવી રહ્યાં છે.Airtelના એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ૮ કરોડ ગ્રાહકોમાં પ્રભાવી રૂપે Airtel નેટવર્કના તમામ વંચિત પરિવાર કવર થશે.આ વિશેષ ઉપાયોથી ખાસ કરીને પ્રવાસી શ્રમિકો અને દૈનિક વેતન ભોગીઓને લાભ થશે.જે કોરોના વાયરસનો મુકાબલો કરવા માટે દેશવ્યાપી લોકડાઉનના કારણે સંભવિત રીતે પ્રભાવિત થયા છે સાથે જ કંપનીએ કહ્યું કે Airtel નેટવર્કના બાકી ગ્રાહક ઓનલાઇન પ્લેટફોરમ્સ માટે પહેલાથી જ પોતાનુ એકાઉન્ટ રિચાર્જ કરી રહ્યાં છે.કંપનીએ જણાવ્યું કે આ તમામ ઉપાયોથી ખ્જ્ઞ્શ્વદ્દફૂશ્રના ગ્રાહકોને સરકાર તરફથી આપવામાં આવી રહેલી જાણકારીઓનુ એકસેસ મળતુ રહેશે.સાથે જ ગ્રાહક જેની સાથે ઇચ્છે તેની સાથે કનેકટ પણ કરી શકશે,જણાવી દઇ કે ભારતીય ટેલીકોમ રેગ્યુલેટરે (TRAI) ટેલીકોમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વેલીડીટી વધારવા કહ્યું છે,TRAIએ આમ કોરોના વાયરસ લોક ડાઉનના કારણે કર્યુ છે.TRAIએ રિલાયન્સ જિયો,ભારતી એરટેલ,વોડાફોન-આઇડિયા અને બીએસએનએલને કહ્યું છે કે તે પોતાના પ્રીપેડ કસ્ટમર્સની વેલીડીટી વધારે જેથી આ નેશનલ લોકડાઉનમાં તેમને કોઇ પરેશાની ન થાય.એક રિપોર્ટ અનુસાર ૨૯ માર્ચે TRAIએ આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે.આ પત્રમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તમામ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી વધારવા માટે જરૂરી પગલા લે.

ભાજપ અને કૉંગ્રેસના રિસાયેલા કાર્યકરોને મનાવવા ધારાસભ્યો અને નેતાઓની ડેમેજ કંટ્રોલ સાથેની ડિનર ડિપ્લોમસીની કવાયત
યુક્રેનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થીનીઓનો વીડિયો વાયરલ, ભારત સરકારનું વિમાન રવાના
ઈઝરાયલ વિફર્યુ ! હિઝબુલ્લાહ બાદ હૌથીઓ પર યમનમાં કરી એરસ્ટ્રાઈક
મમતા બેનરજીના મંત્રી દેવબંદની મુલાકાતે, ભાજપને હરાવવા આપ્યો આવો સંદેશ
‘મહાકાલ’ના ભક્તોની નારાજગી બાદ Zomatoએ પાછી ખેંચી એડ
Share This Article
Facebook Email Print
Previous Article નાણાકીય વર્ષમાં કોઈ બદલાવ નહીઃ મુદતમાં કોઈ વધા૨ો ક૨વામાં આવ્યો નથી
Next Article ખાખી વર્દી પહેરી એટલે એવું નથી કે ડંડા ગમે ત્યાં વિંઝો : DGP શિવાનંદ ઝા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up