By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એસએમસી ઇલેક્શન:બેઠકથી 16 ગણા ઉમેદવારોએ ચૂંટણીમાં ફોર્મ ભર્યા,સૌથી વધુ વોર્ડ નં.10માં ધસારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > એસએમસી ઇલેક્શન:બેઠકથી 16 ગણા ઉમેદવારોએ ચૂંટણીમાં ફોર્મ ભર્યા,સૌથી વધુ વોર્ડ નં.10માં ધસારો
GeneralGujarat NowSurat

એસએમસી ઇલેક્શન:બેઠકથી 16 ગણા ઉમેદવારોએ ચૂંટણીમાં ફોર્મ ભર્યા,સૌથી વધુ વોર્ડ નં.10માં ધસારો

HM News
Last updated: 26/01/2021 4:19 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત મનપાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી લડવા માંગતા મુરતિયાઓની સંખ્યાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.સતત બે દિવસ ભાજપ કાર્યાલય સહિતની જગ્યાઓ પર ચાલેલી દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા બાદ 30 વોર્ડની 120 બેઠકો પર ચૂંટણી લડવા માટે 1949 મુરતિયાઓ સામે આવ્યા હતા.સોમવારે પણ રવિવારની જેમ દાવેદારી કરવા માટે પડાપડી થઇ હતી.રવિવારે 16 વોર્ડ માટેના દાવેદારોને સાંભળ્યા બાદ સોમવારે બાકીના 14 વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.સોસીયલ ડિસ્ટેંસીન્ગ અને 55 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિએ ટિકિટ ન માંગવાની સલાહ કોરાણે મુકાય ગઈ હતી.

સૌથી વધુ દાવેદારો વોર્ડ ન.10 અડાજણ -પાલ-ઇચ્છાપોરમાં, સૌથી ઓછા વોર્ડ ન.4 કાપોદ્રામાં
ભાજપની ટિકિટ પરથી મનપા ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓનું ચિત્ર સોમવારે સ્પષ્ટ થઇ ગયું હતું.સૌથી વધુ મુરતિયાઓ વોર્ડ નં.10 (અડાજણ-પાલ-ઇચ્છાપોર)માંથી સામે આવ્યા હતા.અહીં 103 લોકોએ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા દાવેદારી કરી હતી.સૌથી ઓછા દાવેદારો વોર્ડ નં.4 કાપોદ્રામાંથી સામે આવ્યા હતા.36 લોકોએ દાવેદારી કરી હતી.

રાજ્યમાં ફરી એક વખત જોવા મળશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે જાહેર કરી તારીખ
રાજસ્થાનમાં પાકિસ્તાનનું ચોકલેટ ષડયંત્ર, ઉદયપુરમાં વેચાતી હતી બીફમાંથી બનેલી ‘ચિલી-મિલી’ ટોફી
ખુલાસો : કલમ 370 હટાવતા પહેલા BJPએ પાડ્યો હતો મોટો ખેલ, કૉંગ્રેસના નાક નીચે રમી હતી સોગઠી!
મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું વાવાઝોડું ‘નિસર્ગ’, ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
આજે મહાશિવરાત્રિ: જુનાગઢના ભવનાથમાં સંતોની રવાડી, મધરાતે શાહી સ્નાન: સોમનાથમાં ભવ્ય ઉજવણી
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈ કિસાન રેલીમાં શરદ પવારના PM મોદી અને રાજ્યપાલ કોશ્યારી પર કર્યાં આકરાં પ્રહાર : રાજ્યપાલ પાસે કંગનાને મળવાનો સમય પણ ખેડૂતો માટે નહીં …
Next Article પર્દાફાશ:3 માસમાં 2 ટન નકલી ઘી બજારમાં ઠલવાયું,પુણામાંથી ગોડાઉન પકડાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up