By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઔરંગઝૈબના વોટ્સએપ સ્ટેટ્સ મામલે કોલ્હાપુરમાં બબાલ, હિન્દુવાદી સંગઠનોના દેખાવ, પોલીસનો લાઠીચાર્જ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઔરંગઝૈબના વોટ્સએપ સ્ટેટ્સ મામલે કોલ્હાપુરમાં બબાલ, હિન્દુવાદી સંગઠનોના દેખાવ, પોલીસનો લાઠીચાર્જ
GeneralNational

ઔરંગઝૈબના વોટ્સએપ સ્ટેટ્સ મામલે કોલ્હાપુરમાં બબાલ, હિન્દુવાદી સંગઠનોના દેખાવ, પોલીસનો લાઠીચાર્જ

HM News
Last updated: 07/06/2023 9:28 AM
HM News
2 years ago
Share
SHARE

– શરદ પવારે કહ્યું – ઔરંગાબાદમાં કોઈએ ઔરંગઝેબનું પોસ્ટર બતાવ્યું તો પૂણે અને કોલ્હાપુરમાં શા માટે વિરોધ થઈ રહ્યો છે?
– દેખાવો દરમિયાન બંધ દુકાનો ઉપર પણ પથ્થરમારો કરાતા પોલીસે લાઠીચાર્જ કર્યો

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનો તરફથી આયોજિત વિરોધ માર્ચના સમયે પોલીસ તરફથી સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.આ માર્ચ કેટલાક મુસ્લિમ યુવકો તરફથી સોશિયલ મીડિયા પર ઔરંગઝૈબ સંબંધિત સ્ટેટસ મૂકવાના વિરોધમાં યોજવામાં આવી હતી.અમુક દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે.બે સમુદાય વચ્ચે તણાવની સ્થિતિને જોતા તંત્ર વચ્ચે કલમ 144 લાગુ કરવામાં આવી હતી.હિન્દુવાદી સંગઠનોએ બંધનું આહ્વાન પણ કર્યું હતું.

બંધનું કરાયું હતું આહ્વાન

હિન્દુવાદી સંગઠનોએ હિન્દુઓને છત્રપતિ શિવાજી ચોકમાં જમા થવા આહ્વાન કર્યું હતું.સવારે 9 વાગ્યાથી જ વિરોધ માર્ચમાં સામેલ થવા માટે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.ધીમે ધીમે ભીડ વધતી ગઈ અને તણાવપૂર્ણ સ્થિતિ થવા લાગી.તેના બાદ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.મહારાષ્ટ્રના ગૃહવિભાગે પોલીસને આદેશ આપ્યો કે જલદીથી જલદી સ્થિતિને કાબૂમાં લેવામાં આવે.

હિન્દુવાદી સંગઠનો કેમ કરી રહ્યા છે દેખાવ?

કોલ્હાપુરના દેખાવો પહેલા રવિવારે છત્રપતિ સંભાજીનગરમાં અમુક યુવકોએ જૂલુસ દરમિયાન ઔરંગઝૈબના પોસ્ટર લહેરાવ્યા હતા.તેના પછી કોલ્હાપુરમાં અમુક યુવકોએ સોશિયલ મીડિયા પર સ્ટેટ મૂક્યો હતો અન તેમાં ઔરંગઝૈબની તસવીરો પણ હતી. હિન્દુવાદી સંગઠનોએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી અને આવા લોકોની ધરપકડની માગ કરી દીધી.જેના પછી કોલ્હાપુર બંધનું આહ્વાન પણ કરાયું.

દેખાવકારોએ બંધ દુકાનો પણ કર્યો પથ્થરમારો તો પોલીસે કર્યો લાઠીચાર્જ

આજે સવારે જ્યારે હિન્દુવાદી સંગઠનોના આહ્વાન પર ભીડ એકઠી થઈ રહી હતી ત્યારે સ્થિતિ તણાવપૂર્ણ થઈ.કોલ્હાપુર બંધ હોવાને કારણે દુકાનો બંધ હતી.પણ હિન્દુવાદી સંગઠનોના દેખાવકારોએ બંધ દુકાનો પર પથ્થરમારો શરૂ કરી હતી.સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ તરફથી લાઠીચાર્જ કરાયો અને અમુક દેખાવકારોની ધરપકડ કરી લેવામાં આવી.

પોલીસ પ્રશાસને આ દલીલ આપી, બંને સમુદાયોને શાંતિની અપીલ કરી

કોલ્હાપુર પોલીસના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કર્ફ્યુ પહેલેથી જ લાદવામાં આવ્યો છે અને વાંધાજનક પોસ્ટ કરનારા બે લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે,ત્યારે પણ વિરોધ કૂચ શા માટે કરવામાં આવી રહી છે.જેના કારણે તણાવ વધવાની શક્યતા છે.કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી.

ઔરંગઝેબનું મહિમામંડન સહન નહીં કરીએ : ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે કે ઔરંગઝેબના મહિમામંડનને સાંખી લેવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ ઔરંગઝેબની પ્રશંસા કરવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ. ઓછામાં ઓછું અમને એ તો ખ્યાલ છે કે આની પાછળ કોણ છે? પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના મહિમામંડનને સાંખી લેવામાં આવશે નહીં તે નિશ્ચિત છે.

ધાર્મિક સૌહાર્દ બનાવવાને બદલે સરકાર માહોલ બગાડનારાઓને ઉશ્કેરી રહી છે : પવાર

આ મુદ્દે શરદ પવારે શિંદે-ફડણવીસ સરકારને ભીંસમાં મૂકતાં કહ્યું કે સરકારનું કામ ધાર્મિક સૌહાર્દ જાળવવાનું છે,પરંતુ ભાજપ બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરનારાઓને ભડકાવી રહી છે.ઔરંગાબાદમાં કોઈએ ઔરંગઝેબનું પોસ્ટર બતાવ્યું તો પૂણે અને કોલ્હાપુરમાં શા માટે વિરોધ થઈ રહ્યો છે?

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ
CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આણંદના ઉમરેઠમાં હિંદુ સગીરાઓની છેડતી બાદ કોમી તંગદિલી : તલવાર-લાકડીઓ ઉછળી
Next Article સરકારનો મોટો નિર્ણય, PM કિસાન સમ્માન નિધિમાં 6 હજારને બદલે હવે ખેડુતોને મળશે 10 હજાર રુપિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

3 weeks ago

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

3 weeks ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

3 weeks ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up