By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કમૂરતા બેસે તે પહેલાં નવી સરકાર શપથ ગ્રહણ કરશે, આ તારીખે શપથવિધિની શક્યતા; ભાજપની તૈયારીઓ શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કમૂરતા બેસે તે પહેલાં નવી સરકાર શપથ ગ્રહણ કરશે, આ તારીખે શપથવિધિની શક્યતા; ભાજપની તૈયારીઓ શરૂ
GeneralGujarat NowPolitics

કમૂરતા બેસે તે પહેલાં નવી સરકાર શપથ ગ્રહણ કરશે, આ તારીખે શપથવિધિની શક્યતા; ભાજપની તૈયારીઓ શરૂ

HM News
Last updated: 07/12/2022 7:56 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગયું,અને હવે તો પરિણામની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું અનુમાન છે.એવામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા અત્યારથી નવી સરકારની રચના માટે તૈયારી શરૂ કરી દીધી છે.છેલ્લા બે દશકામાં પ્રથમ વખત રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 16 ડિસેમ્બરે બેસી રહેલા કમૂરતા પહેલા જાહેર થઈ રહ્યું છે.વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અત્યારથી જીતની આશા છે.આથી 8મીએ પરિણામ જાહેર થવા સાથે જ કમૂરતા પહેલા મુખ્યમંત્રીની શપથવિધિ સાથે નવી સરકારની રચના કરી શકે છે.

એવું કહેવાઈ રહ્યું છે કે, 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના જીતેલા તમામ ધારાસભ્યોને ગાંધીનગરનું તેડુ મોકલવામાં આવશે.જ્યાં ભૂપેન્દ્ર પટેલને સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે.જે બાદ રાજભવન અથવા ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 16મીએ કમૂરતા બેસે તે પહેલા 11 અથવા 12 ડિસેમ્બર પૈકી કોઈ એક દિવસે શપથવિધિની શક્યતા છે.

જણાવી દઈએ કે, અગાઉ ઑક્ટોબર-2001માં નરેન્દ્ર મોદીને બાદ કરતાં ત્રણ વખત ડિસેમ્બર મહિનામાં કમૂરતામાં જ મુખ્યમંત્રી પદની શપથવિધિ બાદ નવી સરકારની રચના કરવામાં આવી હતી.

કોંગ્રેસના ૨૧ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં ઇન
ડોનાલ્ડની આજીજીને લઇ મોદીએ દવા નિકાસમાં છુટછાટ જાહેર કરી
સીરિયાના હુમલામાં 33 તુર્કીશ સૈનિકોના મોત, યુરોપિયન યુનિયનને અંકારાની ધમકી
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની અરજી પર આપશે ચુકાદો
રાજકોટમાં છતે પાણીએ રવિવારે 3 લાખ લોકોને પાણીકાપનો ડામ
Share This Article
Facebook Email Print
Previous Article EXIT Pollમાં ભાજપ સરકાર ભલે બનાવે પરંતુ AAPને નજર અંદાજ ન કરી શકાય
Next Article AAPના ઉમેદવાર બોબીએ સુલતાનપુરી-A વોર્ડમાંથી જીત મેળવી, MCDને તેનો પ્રથમ ટ્રાન્સજેન્ડર કાઉન્સિલર મળ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up