By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કારીગર વર્ગ વતનથી આવવા માટે તૈયાર બેઠો છે, પરંતુ કારખાનેદારો રોકી રહ્યાં છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કારીગર વર્ગ વતનથી આવવા માટે તૈયાર બેઠો છે, પરંતુ કારખાનેદારો રોકી રહ્યાં છે
GeneralSurat

કારીગર વર્ગ વતનથી આવવા માટે તૈયાર બેઠો છે, પરંતુ કારખાનેદારો રોકી રહ્યાં છે

HM News
Last updated: 25/05/2022 6:38 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : વિવિંગ ઉદ્યોગમાં અત્યારે કપરો કાળ છે.પરંતુ આગળ જતાં સુધારો આવશે,એવી આશામાં કારખાનેદારોએ એકમો કારીગરોને સાચવવા માટે ચાલુ રાખ્યા છે.વતન ગયેલા કારીગરો પરત આવવા માંગે છે.પરંતુ કારખાનેદારો તેમને રોકી રહ્યાં છે.ગ્રેના ઉત્પાદનમાં કાપ મૂકવા માટે રાત પાળીમાં એકમો બંધ કરી દેવાયાં છે.એક પાળીમાં ઉત્પાદન હોવાછતાં કારખાનેદારો પાસે ગ્રેનો તાકાઓનો સ્ટોક થઈ રહ્યો છે. સંખ્યા બંધ કારખાનેદારો પાસે નિકાલ થયા વગરનો સ્ટોક પડયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા થયા પછી યાર્નના ભાવમાં પણ ઘટાડો આવશે એવી આશા કારખાનેદારોની છે.પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી માંગ નીકળશે એવો કોઈ અણસાર નથી.કેમકે કપડું અત્યારે પ્રાયોરિટીમાં નથી.લોકોની હાલની પ્રાયોરિટી એજ્યુકેશન ફીની ચુકવણીનું છે,એમ મુઝફ્ફર નાતાલવાલાએ વાતચીતમાં કહ્યું હતું.

કોરોના કાળને કારણે બે વર્ષ સ્કૂલ-કોલેજની ફી ચૂકવવાની ચિંતા વાલીઓના માથે નહોતી.પરંતુ અત્યારે શિક્ષણ પ્રાયોરિટી હોવાથી સઘળો પૈસો આ સેક્ટર તરફ ખેંચાઇ જશે.બદલાયેલો ફેશન ટ્રેન્ડ અને ફુગાવો પણ ટેક્સટાઇલ સેક્ટરને આડકતરી રીતે અસર કરી રહ્યો છે.

અડધી રાત્રે બોર્ડર પર કેરળના મુખ્યમંત્રીએ એવું કામ કર્યું કે જાણીને ચોંકી જાશો….
ગુજરાતમાં 2 IPS સહિત 24 મામલતદારની બદલી, વિધાનસભા ચૂંટણીને લઈને નિર્ણય
ભાજપ દબાણ ઊભું કરે છે, ડરાવે છે અથવા ખરીદે છે, તેજસ્વી યાદવે કહ્યું- મહારાષ્ટ્રમાં જે પણ થઈ રહ્યું છે તે પૂર્વ આયોજિત છે
આજે મહાશિવરાત્રી પર્વ ની ઠેરઠેર ઉજવણી, શિવાલયો હરહર મહાદેવના નારાથી ગાજી ઉઠ્યા ! સોમનાથમાં ભાવિકો ઉમટ્યા
ખંભાતમાં અશાંતધારો લાગુ કરાશે : પ્રદિપસિંહ જાડેજા
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફુંકાવાની આગાહી
Next Article બમરોલીમાં મ્યુનિ.ના અનામત પ્લોટમાં બનતા મંદિરનું ડિમોલીશન કરાતા બખેડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up