By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેજરીવાલના આવાસ પર 45 નહીં 171 કરોડનો ખર્ચ કરાયો : અજય માકન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેજરીવાલના આવાસ પર 45 નહીં 171 કરોડનો ખર્ચ કરાયો : અજય માકન
GeneralNational

કેજરીવાલના આવાસ પર 45 નહીં 171 કરોડનો ખર્ચ કરાયો : અજય માકન

HM News
Last updated: 08/05/2023 10:30 AM
HM News
2 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 08 મે 2023, સોમવાર : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર કરોડો રૂપિયા ખર્ચ કરવા મામલે રાજકીય ઘમાસાણ ચાલુ છે.કેજરીવાલ વિરોધીઓના નિશાન પર છે.બીજેપીએ આરોપ લગાવ્યો છે કે, તેમણે આવાસના રિનોવેશન પાછળ 45 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.હવે કોંગ્રેસે દાવો કર્યો છે કે, કેજરીવાલે બંગલા પર 45 કરોડ નહીં પરંતુ 171 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર ખર્ચ કરવામાં આવેલી રકમ 45 કરોડ નહીં પરંતુ 171 કરોડ રૂપિયા છે.કોંગ્રેસ વતી એવું કહેવામાં આવ્યું છે કે, તેમની સરકારે એવા અધિકારીઓ માટે વધારાના ફ્લેટ ખરીદવા પડ્યા હતા જેમના ઘરોને મુખ્યમંત્રી નિવાસ સંકુલમાં ઘણા બાંધકામોના વિસ્તરણ માટે તોડી પાડવા પડ્યા હતા અથવા ખાલી કરવા પડ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા અજય માકને કેજરીવાલ પર બનાવટી સાદુ જીવન જીવવાનો અને પોતાના આવાસ પર કરોડો ખર્ચ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, દિલ્હીમાં સાદગીનું વાસ્તવિક ઉદાહરણ તેમની પાર્ટીની નેતા શીલા દિક્ષિત છે.દિલ્હીના સીએમ પર આરોપ લગાવતા અજય માકને કહ્યું કે શીલા દીક્ષિત સરકારે 15 વર્ષમાં જેટલો ખર્ચ નહોતો કર્યો એટલો ખર્ચ કેજરીવાલે 2 વર્ષમાં કરી નાખ્યો છે.દિલ્હીના મુખ્યમંત્રીનો મહેલ 45 કરોડમાં નહીં પરંતુ 171 કરોડમાં બન્યો છે અને તમામ પૈસા સરકારની તિજોરીમાંથી ગયા છે.તેમણે આરોપ લગાવ્યો કે, કેજરીવાલના નિવાસસ્થાન પર ખર્ચવામાં આવેલી રકમ 45 કરોડ રૂપિયા નહીં પરંતુ 171 કરોડ રૂપિયા છે અને તે પણ કોવિડ મહામારી દરમિયાન જ્યારે લોકો હોસ્પિટલના બેડ અને ઓક્સિજનના અભાવને કારણે આમ-તેમ ભાગી રહ્યા હતા.

રાજ્યના 20 GAS કેડરના અધિકારીઓને અપાઈ બઢતી
નવસારીમાં 3 લેન ઓવરબ્રિજને સરકારની મંજુરી,લોકોનો સમય બચશે
તું મારી સાથે ડુમ્મસ ફરવા નહીં આવે તો સગાઇ તોડાવી નાંખીશઃ સગરામપુરાની તરૂણીને ડુમ્મસની ઝાડીમાં લઇ જઇ પ્રેમીએ મુખ મૈથુન કરાવી વિડીયો ઉતાર્યો
જીભ લપસવા દેવાની નથી, વિકાસના મુદ્દાને છોડવાનો નથી : વડાપ્રધાન મોદી
પશ્ચિમ બંગાળમાં મજૂરની પત્નિ ચૂંટણી જીતી, સંપતિમાં છે 31085 રૂપિયા, 3 ગાય-3 બકરા
Share This Article
Facebook Email Print
Previous Article સરકારી શાળાઓ બંધ થઈ રહી છે પણ સરકારને ખાનગી શાળાઓમાં વધુ રસ !
Next Article ઈડીની નોટિસથી તો લોકોનું પેન્ટ ભીનું થઈ જાય છે…કેજરીવાલ લીકર કૌભાંડ કેસ અંગે કેમ આવું બોલ્યા!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up