By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાથી મોતઃ વળતર માટેના ખોટા દાવાઓની તપાસને મંજૂરી, સમય મર્યાદાનું નિર્ધારણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાથી મોતઃ વળતર માટેના ખોટા દાવાઓની તપાસને મંજૂરી, સમય મર્યાદાનું નિર્ધારણ
GeneralNational

કોરોનાથી મોતઃ વળતર માટેના ખોટા દાવાઓની તપાસને મંજૂરી, સમય મર્યાદાનું નિર્ધારણ

HM News
Last updated: 24/03/2022 9:08 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે જે ખોટા દાવાઓ કરવામાં આવેલા તે અંગે ખૂબ જ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોનાથી થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા જે ખોટા દાવાઓ દાખલ કરવામાં આવેલા તેના આરોપોની તપાસ માટે મંજૂરી આપી છે.

તેના અંતર્ગત આંધ્ર પ્રદેશ,ગુજરાત,મહારાષ્ટ્ર,કેરળમાં દાખલ થયેલા વળતરના દાવાઓ પૈકીના 5 ટકા દાવાઓની સમીક્ષા કરવામાં આવશે.કોર્ટે 28મી માર્ચ સુધી કોરોનાથી જે મૃત્યુ થયા હોય તેના માટે વળતરનો દાવો કરવા 60 દિવસની સમય મર્યાદા નક્કી કરી છે.જ્યારે ભવિષ્યમાં થનારા મૃત્યુ મામલે વળતર મેળવવા 90 દિવસની અંદર દાવો કરવાનો રહેશે.

અગાઉ સોમવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી.આ દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુ મામલે ઓથોરિટીઝ પાસે વળતર ચુકવણીનો દાવો કરવા માટે કેન્દ્ર દ્વારા 4 સપ્તાહની સમય મર્યાદા આપવામાં આવી છે તે પર્યાપ્ત નથી.

BIG BREAKING : અમદાવાદ-કચ્છમાં એક સાથે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન
ગાંધીનગરમાં R&Bના અધિકારી નિપુણ ચોકસીને ત્યાં ACBએ પાડ્યા દરોડા : 2.25 કરોડ રોકડા જપ્ત કર્યા
લાઉડસ્પીકર વિવાદ: સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરનારી 135 મસ્જિદો સામે મહારાષ્ટ્ર સરકાર કરશે કાર્યવાહી
સુરત ટેક્ષટાઈલ ઉદ્યોગમાં લોકડાઉનને કારણે 8600 કરોડ ડુબ્યા, દિવાળી સુધરશે તેવી વેપારીઓને આશા
મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું
Share This Article
Facebook Email Print
Previous Article 130kmની રેન્જના બે સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, ફીચર્સ પણ છે શાનદાર, જાણો કિંમત
Next Article સત્યપાલ મલિક દ્વારા કરવામાં આવેલા 300 કરોડની લાંચ ઓફરના દાવા મામલે CBI તપાસની ભલામણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up