By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાના કહેર વચ્ચે ગુજરાત પાણી-પાણી, સુરત અને આણંદ બેટમાં ફેરવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કોરોનાના કહેર વચ્ચે ગુજરાત પાણી-પાણી, સુરત અને આણંદ બેટમાં ફેરવાયા
GeneralGujarat NowSurat

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત પાણી-પાણી, સુરત અને આણંદ બેટમાં ફેરવાયા

HM News
Last updated: 15/08/2020 6:53 AM
HM News
5 years ago
Share
SHARE

એક બાજુ જ્યાં સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાં બીજી બાજુ વરસાદ ધમરોળી રહ્યો છે.જ્યાં જુઓ ત્યાં વરસાદના પાણી ભરાયા છે જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.સપરત અને આણંદ અને વડોદરામાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે.ગુજરાતમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે.

સુરતની કીમ નદીમાં ઘોડાપૂર. કઠોદરા ગામમાં ફરી વળ્યા નદીના પાણી.કોસંબાની સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી.ઓલપાડના કીમ ગામે NDRFની ટીમ તૈનાત ગાયકવાડી માર્ગ પર ફરી વળ્યા નદીના પાણી.કીમ નદીની જળસપાટી 12.17 મીટર.નદીની ભયજનક સપાટી 13 મીટરે પહોંચી છે.

સુરતમાં મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થયો છે.લિંબાયત વિસ્તારમાં પાણીનું લેવલ વધ્યું.મીઠી ખાડી અને કમરું નગરના મકાનો અને રોડ પર પાણી.ત્રીજા દિવસે ખાદી નું લેવલ ડેન્જર લેવલ નજીક.ઘટવાની જગ્યાએ પાણી વધી રહ્યું છે.આ વિસ્તાર માથી 100થી વધુ ને રેસ્ક્યુ કરાયા. 300 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા.

ફાયર અને મનપાની ટીમ સ્ટેન્ડ બાય.સુરતની મીઠી ખાડીના જળસ્તરમાં વધારો. લિંબાયતમાં ફરી વળ્યા ખાડીના પાણી.કમરુનગરમાં રહેણાંક મકાનમાં પાણી ઘુસ્યા. 100થી વધુ લોકોનું રેસ્ક્યું, 300નું સ્થળાંતર. ફાયર અને મનપાની ટીમ સ્ટેન્ડ બાય.

પોરબંદર ઉપરવાસના વરસાદને લઈને ખોડિયાર મંદિરના નિજ મંદિરમાં પહોંચ્યા પાણી.કડિયા પ્લોટથી APMC તરફના રસ્તે આવેલું છે ખોડિયાર મંદિર રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તો થયો બંધ.નિજ મંદિર સુધી પાણીમા ગરકાવ.ઉપરવાસના ઓઝત ભાદર સહિત ઘેડ પંથકના પણ પાણી.

ઉનામાં ભારે વરસાદને લઈ 4 મકાન ધરાશાયી. 2 દિવસમાં જર્જરિત 4 મકાન ધરાશાયી.સદનસીબે કોઈ જાનહાની નહીં.ગીર સોમનાથ ઉના બે દીવસથી પડી રહેલ વરસાદ ના પગલે ઊમેજ ગામે ચાર મકાન ધરાશાય.ઊમેજ ગામે ચાર કાચા મકાન ધરાશાય થતા મકાન મા ટ્રેક્ટર ફસાયુ. એક સાથે ચાર મકાન ધરાશાય થતા ગીર પરીવારના લોકો થયા બે ધર.

હળવદના ગોલાસણ ખાતે આવેલા ડેમમાં પાણીની આવક વધી.બ્રાહ્મણી ડેમ 1 માં 1 ફુટ પાણીની આવક. હાલ ડેમની સપાટી 16.95. 27 ફુટે થાય છે બ્રાહ્મણી ડેમ 1 ઓવરફ્લો. બ્રાહ્મણી ડેમમાંથી 4300 હેકટર જમીનમાં પિયત થાય છે. બે દિવસથી છુટા છવાયા વરસાદ બાદ આવક નોંધાઈ નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો.

24 કલાકમાં 37 સેન્ટિમીટર જળ સપાટી વધી.ઉપરવાસમાંથી 35686 ક્યુસેક પાણીની આવક ડેમમાં પાણીની સપાટી 120.37 મીટરે પહોંચી. 1279.37 મિલિયન ક્યુબીક મીટર. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી માં 37 સેન્ટિમીટરનો વધારો થયો છે.

આજે જળસપાટી 120.37 મીટર પર પહોંચી. ઉપરવાસમાં થી પાણીની આવક 35,686ક્યુસેક થઈ. હજી પણ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમ માં કુલ જીવંત જથ્થો 1279.37 મિલિયન ક્યુબીક મીટર.

BJP નેતાને કારની ડેકીમાં બંધ કરી સળગાવી નાખ્યા, પોલીસે શરૂ કરી તપાસ
ક્યાંથી આવ્યો હતો વાઈબ્રન્ટ સમિટ રદ કરવાનો આદેશ? જાણો ઇનસાઇડ સ્ટોરી
ત્રણ વર્ષ પછી જેટ એરવેઝે ફરીથી મુસાફરોને હવાઈ યાત્રા કરાવી
પાલિકા અને પંચાયતો માટે ભાજપના ઉમેદવારોનું લિસ્ટ તૈયાર, C.R.પાટીલે કરી આ જાહેરાત
‘હું અને સમીર જન્મથી જ હિન્દુ છીએ’ : વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર
Share This Article
Facebook Email Print
Previous Article રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ પર 100 લાખ કરોડ ખર્ચ થશે : પ્રધાનમંત્રી મોદી
Next Article ગુજરાતના પાંચ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એવોર્ડથી બહુમાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up