By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ એવા ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ એવા ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત
GeneralNational

કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ એવા ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત

HM News
Last updated: 10/07/2020 8:33 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદઃ કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ સાબિત થયેલ ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં આ ઇન્જેક્શનના કાળાબજાર પણ થઈ રહ્યાં છે.

ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાત સ્વીકારી છે.રાજ્ય આરોગ્ય વિભાગે સ્વિટર્ઝલેન્ડની રોશ ફાર્મા કંપની પાસે પાંચ હજાર ટોસિલિઝુમેબ ઇન્જેકશન માંગ્યા હતાં પણ માત્ર 2537 ઇન્જેકશન જ મળ્યા હતાં.

ગુજરાતમાં અનલોકમાં કોરોનાના પ્રકોવ વધી રહ્યો છે.અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે.આ સ્થિતિમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેકશન રામબાણ ઇલાજ સાબિત થયા છે અને તેની માગમાં પણ ઉછાળો આવ્યો છે.એટલું જ નહીં,આ ઇન્જેકશન તો હવે કાળા બજાર થઇ રહ્યાં છે.

આ ઇન્જેકશન સ્વિટર્ઝલેન્ડની રોશ કંપની ઉત્પાદન કરે છે.ભારતમાં એક જ ડિલર છે.રાજ્ય સરકારે કેન્દ્રીય વિદેશ મંત્રાલયની મદદથી સીધો રોશ કંપની સાથે સંપર્ક કર્યો છે.સરકારે પાંચ હજાર ઇન્જેકશનની માંગ કરી હતી પણ 2537 ઇન્જેકશન મોકલાયાં છે.

ગુજરાતને મળેલા કુલ ઇન્જેક્શન પૈકી 2083નો ઉપયોગ કરવામાં આવ્યા છે.બીજી બાજુ રેમેડેસિવિરના 8050 ઇન્જેક્શનની માગ કરવામાં આવી હતી તેની સામે માત્ર 850 ઇન્જેક્શન જ મળ્યા છે.અત્યાર સુધીમાં રેમડેસિવીરના 86 ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.86 રેમડેસિવિર ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શિવસેનાના બળવાખોર શિંદે જૂથ સાથે CR પાટીલના નજીકના વિશ્વાસુ પદાધિકારી-કોર્પોરેટરો અને હોદ્દેદારોએ હોટલમાં ધામા નાખ્યા હતા
31st ડિસેમ્બરે પીધ્ધડો સાવધાન : ગુજરાતમાં પ્રવેશતા વલસાડ પોલીસ બોલાવશે સપાટો : સુરત રેંજ IG રાજકુમાર પાંડીયન
કોરોના ઈફેક્ટ : કેન્દ્રશાસિત પ્રદેશો થયા એલર્ટ, દીવ-દમણમાં ઓફલાઈન શિક્ષણ બંધ
ભાજપમાં શું ચાલી રહ્યું છે? છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ધરી દીધું રાજીનામું
હેલો, હુ સિંધિયા બોલું છું- મહામારી વચ્ચે ચૂંટણીમા મદદ માટેના મહારાજના ફોનથી રાજકારણ ગરમાયું
Share This Article
Facebook Email Print
Previous Article કેરળ સોનાની દાણચોરી મામલે હવે NIA કરશે તપાસ, સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન
Next Article મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી મોટી કાર્યવાહી, યસ બેંકના સહસ્થાપક અને DHFL ના પ્રમોટર બંધુઓની કરોડોની સંપત્તિ જપ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up