By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાને કારણે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા CM શિવરાજે કહ્યું- જાતે કપડાં ધોઈ રહ્યો છું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાને કારણે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા CM શિવરાજે કહ્યું- જાતે કપડાં ધોઈ રહ્યો છું
GeneralNational

કોરોનાને કારણે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા CM શિવરાજે કહ્યું- જાતે કપડાં ધોઈ રહ્યો છું

HM News
Last updated: 28/07/2020 10:00 AM
HM News
5 years ago
Share
SHARE

મધ્ય પ્રદેશનાં ઇતિહાસમાં પહેલીવાર મંગળવારનાં શિવરાજ કેબિનેટની વર્ચુઅલ બેઠક થઈ. આમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કોરોના સારવાર દરમિયાનનાં પોતાના અનુભવ જણાવ્યા.કોવિડ-19ની સારવાર કરાવી રહેલા શિવરાજે કહ્યું કે,હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું.સતત કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

ખુદ ધોઈ રહ્યા છે પોતાના કપડા

તેમણે કહ્યું કે,હૉસ્પિટલમાં ચા ખુદ બનાવી રહ્યો છું અને પોતાના કપડા પણ ખુદ ધોઈ રહ્યો છું.કોરોના સ્વાવલંબન શીખવે છે.કોરોનાથી બિલકુલ ડરવાની જરૂર નથી.મારા હાથે ફ્રેક્ચર થયું હતુ અને મને પણ ફિઝિયોથેરેપીની જરૂર હતી,પરંતુ હૉસ્પિટલમાં કપડા ધોવા દરમિયાન હાથની મૂવમેન્ટ સતત થઈ રહી છે,જેના કારણે હાથમાં પણ ઘણો આરામ મળ્યો છે.

પીએમ મોદીએ પણ ફોન કરીને પુછ્યા ખબર-અંતર

શિવરાજ કેબિનેટની પહેલી વર્ચુઅલ બેઠકમાં અનેક મહત્વનાં મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા.આ અંતર્ગત ચંબલ એક્સપ્રેસ વે પ્રોજેક્ટનું નામ ચંબલ પ્રોગ્રેસ વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઉપરાંત તમામ મંત્રી વિભાગોનો સંકલ્પ 15 ઑગષ્ટ સુધી રજૂ કરશે.તમને જણાવી દઇએ કે 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને ભોપાલનાં કોવિડ કેર સેન્ટર ચિરાયુ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.પીએમ મોદીએ પણ ફોન કરીને શિવરાજ સિંહ ચૌહાણનાં હાલચાલ પુછ્યા હતા.

જનતાનાં કામ રોકવામાં નહીં આવે

વર્ચુઅલ બેઠકમાં કહેવામાં આવ્યું કે મધ્ય પ્રદેશ રાજ્ય એક ઇતિહાસ રચી રહ્યું છે.કેબિનેટનાં ઇતિહાસમાં વર્ચુઅલ બેઠક પહેલીવાર થઈ રહી છે.તેમણે કહ્યું કે,આ આપણી ઓળખ છે કે ભલે પરિસ્થિતિ કોઈપણ હોય જનતાનું કામ આપણે રોકાવા નહીં દઇએ.જો હૉસ્પિટલથી પણ જરૂર પડી તો આપણે બેસીને કામ કરીશું.ઈશ્વર આપણને શક્તિ આપે કે આપણે જનતાનાં કાર્યોને સારી રીતે કરી શકીએ.

જમશેદપુરમાં ધાર્મિક ઝંડાના ‘અપમાન’ પર હોબાળો, પથ્થરમારો અને આગચંપી બાદ કલમ 144 લાગુ
ભાજપના હાર્દિક પટેલે ગુજરાતના પાટીદારો વિશે કહી આ ખાસ વાત, પરિણામોના પત્તા ખુલી ગયા
GSTમાં આજથી આવેલા આ મોટા ફેરફારો વેપારને અસર કરશે
નવસારી નુડાને મંજૂરીની મહોર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપતા નવસારી જિલ્લામાં હવે વિકાસને વેગ મળશે.
સ્વરૂપવાન યુવતી જ્વેલર્સમાં કર્યું એવું કારસ્તાન કે લોકોએ થાંભલા સાથે બાંધી માર્યો માર
Share This Article
Facebook Email Print
Previous Article 23 કંપનીઓની ભાગીદારી વેચશે સરકાર, સીતારમને કહ્યું… બસ યોગ્ય તકની રાહ
Next Article EXCLUSIVE : ગુજરાત મેરીટાઈમ બોર્ડ ફરી વિવાદમાં, હઝીરા પોર્ટના લાયસન્સ મામલે દેશના ટૉપ વકીલો મેદાનમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up