By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના કાળમાં બેડ -ઓકિસજન- ડોકટર ઇન્જેકશનોની અછત વચ્ચે થતાં મૃત્યુનો હવાલો આપીને મુખ્યમંત્રી બદલવાની સાજીષ તો નથી રચતા ને ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના કાળમાં બેડ -ઓકિસજન- ડોકટર ઇન્જેકશનોની અછત વચ્ચે થતાં મૃત્યુનો હવાલો આપીને મુખ્યમંત્રી બદલવાની સાજીષ તો નથી રચતા ને ?
GeneralGujarat NowPolitics

કોરોના કાળમાં બેડ -ઓકિસજન- ડોકટર ઇન્જેકશનોની અછત વચ્ચે થતાં મૃત્યુનો હવાલો આપીને મુખ્યમંત્રી બદલવાની સાજીષ તો નથી રચતા ને ?

HM News
Last updated: 19/04/2021 9:12 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર,તા. ૧૯: ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.રાજયમાં કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યાએ સરકારની સ્વાસ્થ્ય સુવિધાની પોલ ખોલી નાંખી છે,ત્યારે વિપક્ષ નેતા ધાનાણી પણ સતત રાજયની રુપાણી સરકાર પર આકરા પ્રહાર કરતા જોવા મળી રહ્યાં છે.કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને રૂપાણી સરકારને આડેહાથ લીધી છે.

પરેશ ધાનાણીએ ખુરશીની ઘાણી,પ્રજા સલવાણી’ શિર્ષક હેઠળ કરેલા પોતાના ટ્વીટમાં રાજયમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરવામાં આવ્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે,કાળમુખા કોરોનાએ સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે.હાલ ઈન્જેકશન,ઓકિસજન,ડોકટરો અને બેડની અછતથી લોકો મોતને ભેટી રહ્યાં છે.એવામાં શું મોતનું તાંડવ રચીને માત્ર મુખ્યમંત્રીને બદલવાનું બહાનું શોધાઈ રહ્યું છે?

જણાવી દઈએ કે, અગાઉ પણ કોંગ્રેસ નેતા રાજયમાં કોરોનાની ગંભીર સ્થિતિનો સામનો કરવા માટે સરકારની તૈયારી પર સવાલ ઉઠાવી ચૂકયાં છે.તાજેતરમાં જ પરેશ ધાનાણીએ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ઘ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં પાટીલ ઉપરાંત સુરતના ધારાસભ્ય હર્ષ સંદ્યવી પાસે સુરત સ્થિત ભાજપ કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણ મુદ્દે જવાબ માંગવામાં આવ્યો છે.કોંગ્રેસ નેતા દ્વારા દાખલ અરજીમાં ફાર્મસી એકટ,૧૯૪૯ની કલમ-૪૨નું ઉલ્લંઘન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોરોનાનાં તાંડવ વચ્ચે પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ, કોવિડ-19નું ગઢ બન્યું આ શહેર
મેલબોર્ન ક્રિકેટ ક્લબે કેચ-આઉટ અને માંકડિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા
નવરાત્રી શરૂ થવા પાછળની પૌરાણિક કથા, ‘નવરાત્રી’ વિવિધ તહેવારો પૈકીનો સૌથી મોટો તહેવાર
દિલ્હી હિંસા પર ગૌતમ ગંભીર લાલઘૂમ થયો, કહ્યું : હિંસા ભડકાવી તો છોડીશું નહીં
રાજસ્થાનના હનુમાનગઢમાં વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ, 4 લોકોનાં મોત,
Share This Article
Facebook Email Print
Previous Article હું તો આને કિસ કરીશ, આવી ગયા માસ્કના નામ પર ચલણ કાપવાવાળા ભિખારી.મહિલાએ પોલીસને ધમકાવી નાખ્યા
Next Article દેશભરમાં કોરોના સંક્રમણ વિસ્ફોટક થતાં ભારતીય શેરબજારમાં સરેરાશ ૮૮૦ પોઈન્ટનો કડાકો…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up