By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના મહામારી સામે મહારાષ્ટ્ર બેહાલ, ચીનને પણ પછાડ્યું, 85,975 કેસ, રવિવારે 3007 નવા કેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના મહામારી સામે મહારાષ્ટ્ર બેહાલ, ચીનને પણ પછાડ્યું, 85,975 કેસ, રવિવારે 3007 નવા કેસ
GeneralNational

કોરોના મહામારી સામે મહારાષ્ટ્ર બેહાલ, ચીનને પણ પછાડ્યું, 85,975 કેસ, રવિવારે 3007 નવા કેસ

HM News
Last updated: 08/06/2020 11:27 AM
HM News
5 years ago
Share
SHARE

– મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક પણ વધીને 3060 સુધી પહોંચી ગયો

નવી દિલ્હી : લોકડાઉન દરમિયાન અને અનલોક ભારતમાં કોરોના સંક્રમણના કેસો બેફામ વધી રહ્યા છે,તાજેતરના આંકડા જોઇએ તો કુલ કેસો વધીને 2,56,611 સુધી પહોંચી ગયા છે,જ્યારે કુલ 7135 લોકો સંક્રમણને લીધે જીવ ગુમાવી બેઠા છે.આ દરમિયાન સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર પણ કોરોના સંક્રમણ સામે સતત લડત આપી રહ્યુ છે.મહારાષ્ટ્રમાં COVID-19ના કુલ 86,000ની નજીક કેસ સામે આવી ચૂક્યા છે.આ આંકડો કોરોના વાયરસના ઉદભવ સ્થાન ચીનથી પણ વધી ગયો છે.ચીનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંકડો 83,000 સુધી પહોંચ્યો હતો,જે પછી ચીની સરકારે કોરોના પર કાબૂ મેળવવા માંડ્યો હતો.જોકે ચીન પર આંકડાઓ ખોટા દર્શાવવાના આરોપ સતત લાગી રહ્યા છે.

રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3007 નવા કેસ સામે આવ્યા હતા.એક દિવસમાં નવા કેસોનો આ સૌથી મોટા આંકડો હતો.જે પછી રાજ્યમાં કુલ કેસ વધીને 85,975 થયા છે, જ્યારે 3060 લોકો દમ તોડી ચૂક્યા છે.કુલ કેસ પૈકી 39,314 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે જ્યારે 43,591 સક્રિય કેસ છે.

બીજી તરફ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હોવાનો દાવો કરનાર ચીનમાં પણ સંક્રમણના 6 નવા કેસ સામે આવ્યા છે,પરંતુ ચીની સ્વાસ્થ વિભાગ મુજબ આ તમામ દર્દીઓ વિદેશોમાંથી કોરોના સંક્રમણ લઇને ચીન આવ્યા છે.ચીનમાં અત્યાર સુધી 4634 લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે.

જો પોલીસે ભડકાઉ નિવેદન કરનારાઓને પકડયા હોત તો તોફાનો વકર્યા નહોત : સુપ્રિમ
લોકડાઉનથી ઈકોનોમીને ૧૦ લાખ કરોડનું નુકસાન
અમારા પરિવારની જાન જોખમમાં: રાઉત, કોંગ્રેસ, NCP ઉપર શિંદેના આક્ષેપ
કોઈપણ વ્યક્તિને ક્યારે અરેસ્ટ કરી શકાય? પોલીસને ફટકાર લગાવતા સુપ્રીમ કૉર્ટે કહી મહત્વની વાત
પ્રવિણ સિન્હા બન્યા INTERPOL ના ડેલિગેટ, તુર્કીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
Share This Article
Facebook Email Print
Previous Article ઘરના છોકરા ઘંટી ચાંટે ! ભારત સરકાર નેપાળમાં 295 કરોડના ખર્ચે બનાવી આપશે હાઈસ્કુલ
Next Article સુરતમાં સામે આવ્યા વધુ 21 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંક પહોંચ્યો 2135 પર…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up