By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના સ્થિર વાયરસ બની શકે છે, જે કયારેય ખત્મ જ નહીં થાય : WHO
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના સ્થિર વાયરસ બની શકે છે, જે કયારેય ખત્મ જ નહીં થાય : WHO
GeneralInternational

કોરોના સ્થિર વાયરસ બની શકે છે, જે કયારેય ખત્મ જ નહીં થાય : WHO

HM News
Last updated: 14/05/2020 6:51 AM
HM News
5 years ago
Share
SHARE

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કાર્યકારી ડિરેકટર ડો.માઈકલે જે રિયાને બુધવારે કહ્યું કે,એચઆઈવી સંક્રમણની જેમ જ કોરોના વાયરસ દુનિયામાં હંમેશા રહેનારો વાયરસ બની શકે છે.આ વાયરસ કયારેય પણ નહીં જાય.એક હેલ્થ ઇમર્જન્સીના કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયાને કહ્યું,આ વાયરસ આપણા સમુદાયોમાં માત્ર એક અન્ય સ્થિર વાયરસ બની શકે છે અને બની શકે કે આ વાયરસ કયારેય પણ ખત્મ ન થાય.એચઆઈવી પણ હજુ સુધી ખત્મ નથી થયો.

ડો.રિયાને કહ્યું કે,તે હાલમાં બીમારીઓની તુલના નથી કરી રહ્યા પરંતુ તેમને લાગે છે કે આપણે વ્યાવહારિક બનવું પડશે.તેમણે કહ્યું,મને નથી લાગતું કે કોઈપણ એ જણાવી શકે કે આ બીમારી કયારે ખત્મ થશે.કોરોના વાયરસને રોકવા માટે લાગેલ પ્રતિબધં હટાવવા હાલમાં ઠીક નથી,કારણ કેસ કેસ હજુ પણ વધી રહ્યા છે.જો પ્રતિબધં હટશે તો વાયરસ મોટા પાયે ફેલાશે,માટે આગળ પણ લોકડાઉન વધારવાની સંભાવના છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીએ કહ્યું,તમે રોજ કોરોના સંક્રમિતોની સંખ્યાને ઓછામાં ઓછી રાખી શકો છો તો વાયરસને સમાજમાંથી સમુદાયમાંથી દૂર કરી શકો છો.ત્યારે તમારે લોકડાઉન ખોલવું જોઈએ.તેનાથી વાયરસના ફેલાવવાનું જોખમ ઓછું થઈ જશે.જો તમે આવી પરિસ્થિતિઓમાં લોકડાઉન અથવા પ્રતિબધં હટાવો છો તો વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે.

કોવિડ-૧૯ની વેકસીનને લઈને તેમણે કહ્યું,અમારો ટાર્ગેટ આ વાયરસને ખત્મ કરવાનો છે,પરંતુ તેના માટે વેકસીન બનાવવી પડશે,જે ખૂબ જ પ્રભાવશાળી હશે.તેને આપણે બધાને સાથે મળીને બનાવવાની છે અને તેનો ઉપયોગ બધાએ કરવાનો છે

ગુજરાત યુનિ.ની કન્સલ્ટિંગ એજન્સી સામે સિન્ડીકેટમાં વિરોધ
1500 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ગંગોત્રી એન્ટરપ્રાઈઝ પર CBIના દરોડા
દેશમાં કોરોનાના નવા ૩૨૦૭ કેસ ઃ વધુ ૨૯નાં મોત, કુલ મૃત્યુઆંક ૫,૨૪,૦૯૩
ચૂંટણીપંચે રજિસ્ટર્ડ છતાં નિષ્ક્રિય 87 રાજકીય પક્ષોને લિસ્ટમાંથી હટાવ્યાં
ટ્વીટર પર અચાનક ટ્રેન્ડ થવા લાગ્યુ #BoycottShahRukhKhan, લોકોએ સુશાંત સાથે પણ જોડ્યા તાર, જાણો શું છે મામલો ?
Share This Article
Facebook Email Print
Previous Article કૌભાંડ : મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના જામીન વિરુદ્ધ SCએ નોટિસ ફટકારી
Next Article ચીનનું વધુ એક જુઠાણું : 82,919 નહીં પણ 6.40 લાખ કોરોના કેસ , 230 શહેર ભરડામાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up